શોધખોળ કરો

AIMIM સાંસદે પીએમ મોદીના અયોધ્યા પ્રવાસ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને અમે પણ નમાજ પઢશું

સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા.

ઔરંગાબાદ: AIMIM સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે પ્રધાનમંત્રી મોદીના અયોધ્યા પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, દેશમાં કોરોનાના કારણે તમામ ધાર્મિક સ્થળ બંધ છે પરંતુ પીએમઓ કહી રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અયોધ્યા આવશે તો ત્યાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરશે. જો અમે નજીકની મસ્જિદમાં સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે નમાજ પઢીએ તો ગેરકાનૂની છે. સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા. તે સુપ્રીમ કોર્ટના આદશે મુજબ થઈ રહ્યું છે. જોરે સરકારે તહેવાર પર પ્રતિબંધ લગાવી રહી છે, શું તે માત્ર આમ આદમી માટે છે, પ્રધાનમંત્રી માટે નહીં ? સાંસદે કહ્યું કે, પીએમઓનું કહેવું છે કે અમે શિલાન્યાસ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીશું. નમાજ દરમિયાન અમે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરીશું. તેણે કહ્યું, સમારોહમાં 200 જેટલા ખાસ લોકો આવવાના હોવાથી મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત રહેશે. જો આ કાર્યક્રમ માટે બે કલાકની મંજૂરી આપવામાં આવે છે તો સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરમાં પૂજા કરવા કે મસ્જિદમાં નમાજ પઢવા કેમ મંજૂરી નથી અપાતી, જ્યાં ખૂબ ઓછો સમય લાગે છે. શું અયોધ્યા આવનારા લોકોની મહામારી સાથે કોઈ પ્રકારની સમજૂતી થઈ ગઈ છે કે આ દરમિયાન વાયરસ રજા પર જતો રહેશે. પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં બનનારા રામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાશે. શ્રીરામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું કે, શિલાન્યાસ સમારોહમાં 150 આમંત્રિતો સહિત 200થી વધારે લોકો સામેલ નહીં થાય. સમારોહમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવશે. પીએમ મોદી શિલાન્યાસ પહેલા રામલલાના દર્શન કરશે અને હનુમાન ગઢી મંદિરમાં હનુમાનજીની પૂજા કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?
મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?
ચૂંટણી હાર્યા છતાં મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું? જાણો રાજ્યપાલ પાસે કઈ સત્તા છે
ચૂંટણી હાર્યા છતાં મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું? જાણો રાજ્યપાલ પાસે કઈ સત્તા છે
આવતીકાલનું હવામાનઃ 11 રાજ્યોમાં 70kmph પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ 11 રાજ્યોમાં 70kmph પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
કઈ રીતે બનશે તમિલનાડુમાં TVK ની સરકાર ? બહુમતીથી 10 બેઠકો દૂર વિજય, CMની ખુરશીના આ છે 3 સમીકરણ
કઈ રીતે બનશે તમિલનાડુમાં TVK ની સરકાર ? બહુમતીથી 10 બેઠકો દૂર વિજય, CMની ખુરશીના આ છે 3 સમીકરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'દેવા'વાળી ખુરશી
Hun To Bolish : હું તો બોલીશ : CMની સાહેબોને સલાહ
Ambalal Patel Forecast: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
Mahisagar Unseasonal Rains: મહીસાગર જિલ્લામાં સવારે ખાબક્યો વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં
New Bengal Government Oath Ceremony: પ.બંગાળમાં નવી સરકારના ગઠનને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાતમાં માવઠાની આગાહી: 10 જિલ્લામાં યલો એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
Embed widget