શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

AIMIM સાંસદે પીએમ મોદીના અયોધ્યા પ્રવાસ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને અમે પણ નમાજ પઢશું

સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા.

ઔરંગાબાદ: AIMIM સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે પ્રધાનમંત્રી મોદીના અયોધ્યા પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, દેશમાં કોરોનાના કારણે તમામ ધાર્મિક સ્થળ બંધ છે પરંતુ પીએમઓ કહી રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અયોધ્યા આવશે તો ત્યાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરશે. જો અમે નજીકની મસ્જિદમાં સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે નમાજ પઢીએ તો ગેરકાનૂની છે. સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા. તે સુપ્રીમ કોર્ટના આદશે મુજબ થઈ રહ્યું છે. જોરે સરકારે તહેવાર પર પ્રતિબંધ લગાવી રહી છે, શું તે માત્ર આમ આદમી માટે છે, પ્રધાનમંત્રી માટે નહીં ? સાંસદે કહ્યું કે, પીએમઓનું કહેવું છે કે અમે શિલાન્યાસ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીશું. નમાજ દરમિયાન અમે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરીશું. તેણે કહ્યું, સમારોહમાં 200 જેટલા ખાસ લોકો આવવાના હોવાથી મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત રહેશે. જો આ કાર્યક્રમ માટે બે કલાકની મંજૂરી આપવામાં આવે છે તો સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરમાં પૂજા કરવા કે મસ્જિદમાં નમાજ પઢવા કેમ મંજૂરી નથી અપાતી, જ્યાં ખૂબ ઓછો સમય લાગે છે. શું અયોધ્યા આવનારા લોકોની મહામારી સાથે કોઈ પ્રકારની સમજૂતી થઈ ગઈ છે કે આ દરમિયાન વાયરસ રજા પર જતો રહેશે. પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં બનનારા રામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાશે. શ્રીરામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું કે, શિલાન્યાસ સમારોહમાં 150 આમંત્રિતો સહિત 200થી વધારે લોકો સામેલ નહીં થાય. સમારોહમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવશે. પીએમ મોદી શિલાન્યાસ પહેલા રામલલાના દર્શન કરશે અને હનુમાન ગઢી મંદિરમાં હનુમાનજીની પૂજા કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget