શોધખોળ કરો

અક્ષરધામ આતંકી હુમલો: ગુજરાત સરકારે વળતરની અરજીનો SCમાં કર્યો વિરોધ

નવી દિલ્લી: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં છ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી વળતરની અરજીને પડકારી છે. આ છ વ્યક્તિઓને 2002ના અક્ષરધામ હુમલામાં એપેક્સ કોર્ટે નિર્દોષ છોડી દીધા હતા. તેમણે ખોટી ધરપકડ માટે વળતર માગ્યુ હતું. જેને સરકારે સુપ્રીમ કોર્ટમાં ઈન્વેસ્ટીગેટિવ એજન્સી પર ગંભીર અને ડિમોરલાઈઝીંગ અસર પાડશે. 32 લોકોનો જીવ લેનારા આ આતંકી હુમલામાં ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈ કોર્ટે આ વ્યક્તિઓને દોષિત જાહેર કર્યા હતા. 16 મે 2014ના રોજ સુપ્રીમ કોર્ટે છ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં ત્રણ આ કેસમાં અપરાધીઓ હતા. રાજ્ય સરકારે કાઉન્ટર એફિડેવિટમાં કહ્યુ  હતું કે તપાસ એજન્સીએ આ છ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમને પોટા (પ્રિવેન્શન ઓફ ટેરેરિઝમ એક્ટ) હેઠળ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. અને તેમને દોષિત કરાયા બાદ હાઈકોર્ટે પણ કન્ફર્મેશન આપ્યુ હતું.
આ એફિડેવિટમાં કહેવાયું હતું કે બંને કોર્ટે આ દોષિતો સામે જમા કરાયેલા પુરાવાની પ્રશંસા કરી હતી. તેમના પર ગંભીર ગુનાઓ દાખલ કરાયા હોવાથી તેમની સજામાં ઘટાડાની માગને માન્ય રાખવી જોઈએ નહિ. બે અદાલતોમાં એજન્સીના ઈન્વેસ્ટીગેશનને સ્વીકારાયા બાદ પણ જો આ અદાલત સજામાં કોઈ રાહત આપશે તો તપાસ એજન્સીઓ માટે ગંભીર ડીમોરલાઈઝીંગ ઈફેક્ટ થશે. એપેક્સ કોર્ટે સપ્ટેમ્બર 2002માં અક્ષરધામ મંદિર હુમલામાં બે કેદીઓની જનમ ટીપ અને એક કેદીની 10 વર્ષની જેલની સજાને રદ કરી હતી. અદામ અજમેરી, શાન મિયા (ચાંદ ખાન) મુફ્તી અબ્દુલ કયુમને જુલાઈ 2006માં સ્પેશિયલ કોર્ટે પોટા હેઠળ ફાંસની સજા આપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
Embed widget