શોધખોળ કરો

Aligarh : વિચિત્ર અકસ્માત, ચાલુ ટ્રેને બારીમાંથી સળિયો મુસાફરની ગરદનની આરપાર નિકળી ગયો

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

Aligarh Train Passenger Death: ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક 35 વર્ષીય વ્યક્તિનું લોખંડનો સળિયો વાગતાં દર્દનાક મોત થયું હતું. આ ઘટના નીલાંચલ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન અલીગઢ નજીક બની હતી. ઘટનાને પ્રત્યક્ષ નજરે જોનારા લોકોનું કહેવું છે કે, જે સમયે આ અકસ્માત થયો તે સમયે રેલવે ટ્રેક પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કોઈએ બેદરકારીપૂર્વક લોખંડનો સળિયો ત્યાં મૂકી દીધો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને કારણે ઘણો સમય ટ્રેક પર ટ્રેનોની અવરજવર બંધ રહી હતી. જેના કારણે થોડો સમય રેલ્વે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગરદનની આરપાર થઈ ગયો સળિયો

પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના અલીગઢ જિલ્લાના સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઘટી હતી. નીલાંચલ એક્સપ્રેસ ટ્રેનના બીજા નંબરના કોચની સીટ નંબર 15 પર મુસાફરી કરી રહેલા એક મુસાફરના ગળાના ભાગે લોખંડનો સળિયો વાગ્યો હતો જે તેની આરપાસ નિકળી ગયો હતો. પરિણામે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક મુસાફર સુલતાનપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ આરપીએફ, સીઆરપીએફ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું.

મુસાફરનું સ્થળે જ મોત

આરપીએફ સીઓ કેપી સિંહે જણાવ્યું હતું કે, નિલાંચલ એક્સપ્રેસ લગભગ સાડા નવ વાગ્યે અલીગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આવી હતી. આગળના જનરલ કોચમાં એક મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી મળી હતી. આ માહિતી પર આરપીએફ અને જીઆરપીની સાથે રેલવેના તમામ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. એન્જિન બાદ બીજા કોચની સીટ નંબર-15 પર એક મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ડાબી બાજુથી એક સળિયો પ્રવેશ્યો હતો, જે તેની જમણી બાજુથી બહાર આવ્યો હતો. જેના કારણે મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના ક્યારે અને ક્યાં બની તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget