શોધખોળ કરો

Watch: વાદળ ફાટ્યા બાદ અમરનાથ ગુફા નજીક રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ટીમ, સામે આવ્યો આ વીડિયો

દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

જમ્મુ કાશ્મીર:  દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં 25 ટેન્ટ અને ત્રણ રસોઈઘર   નષ્ટ થઈ ગયા. તેમણે કહ્યું કે ભારે વરસાદ વચ્ચે સાંજે 5.30 વાગ્યે વાદળ ફાટ્યું. તેમણે કહ્યું કે ગુફાની બહાર બેઝ કેમ્પમાં અચાનક પાણી આવવાને કારણે 25 તંબુ અને ત્રણ રસોડા નષ્ટ થઈ ગયા, જ્યાં શ્રદ્ધાળુઓને ભોજન પીરસવામાં આવે છે. આ ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરૂષોના મોત થયા હતા. સેના, પોલીસ અને આઈટીબીપીના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. મળતી માહિતી મુજબ લગભગ 30-40 લોકો ફસાયેલા છે. રાત્રે પણ બચાવ કામગીરી ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું, "જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હા સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે."

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું, "NDRF, SDRF, BDF, આર્મી, JKP અને શ્રાઈન બોર્ડ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. PM અને HM સાથે વાત કરી અને તેમને માહિતી આપી. તેઓએ શક્ય તમામ મદદની ખાતરી આપી છે. યાત્રાળુઓને સૂચનાઓ જારી કરવામાં આવી છે. પ્રભાવિતને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. 

એનડીઆરએફના ડીજી અતુલ કરવલે કહ્યું, "અમારી 1 ટીમ ગુફાની નજીક તૈનાત છે, તે ટીમ તરત જ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. 2 ટીમ નજીકમાં છે, જેમાંથી 1 ત્યાં પહોંચી ગઈ છે અને કામ શરૂ કરી દીધું છે, 1 ટીમ જોડાવાની છે. ત્યાં હાજર અમારા લોકોના જણાવ્યા અનુસાર 10 લોકોના મોતના સમાચાર છે. ITBP, આર્મી, સ્થાનિક પોલીસ જેવી અન્ય ઘણી સંસ્થાઓની ટીમો છે.  

ટોપ સ્ટોરી

દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
આમિર ખાનને ધમકીથી લઈને લોરેન્સ બિશ્નોઈ સુધી, મુંબઈ પોલીસનો મોટો ખુલાસો
આમિર ખાનને ધમકીથી લઈને લોરેન્સ બિશ્નોઈ સુધી, મુંબઈ પોલીસનો મોટો ખુલાસો
5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે, જાણો સમગ્ર ઇતિહાસ
5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે, જાણો સમગ્ર ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold-Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
Mehsana: તળાવમાં નાહવા પડેલા 3 યુવાનોના ડૂબવાથી મોત, ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ
Mehsana: તળાવમાં નાહવા પડેલા 3 યુવાનોના ડૂબવાથી મોત, ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget