શોધખોળ કરો

ગૃહમાં અમિત શાહ બોલ્યા- નાગરિકતા સંશોધન બીલ કોઈ સાથે અન્યાય નહી

અમિત શાહે કહ્યું નાગરિકતા સંશોધન બીલ કોઈ સાથે અન્યાય નહી થાય દરેકની સાથે ન્યાય કરવામાં આવશે.

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં ચર્ચા માટે રજુ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષે બિલનો વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું નાગરિકતા સંશોધન બીલ કોઈ સાથે અન્યાય નહી થાય દરેકની સાથે ન્યાય કરવામાં આવશે. આ બિલ લઘુમતી વિરુદ્ધ નથી. અમિત શાહે કહ્યું, આ બિલ કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી કરતુ અને ધર્મનાં આધારે સતામણી સહન કરનારા લોકોને શરણ આપે છે. કેટલીક જોગવાઈઓ પર વિરોધ પક્ષનાં વાંધાને લઇને અમિત શાહે કહ્યું, ધર્મ અને પંથનાં આધાર પર કોઈની પણ સાથે દુર્વ્યવહાર ના થવો જોઇએ. પરંતુ કોઈપણ સરકારનું આ કર્તવ્ય છે કે તે દેશની સરહદોની રક્ષા કરે. શું આ દેશ તમામ માટે ખુલ્લો છોડવામાં આવવો જોઇએ ? એવો કયો દેશ છે જેણે બહારનાં લોકોને નાગરિકતા આપવા માટે કાયદો નથી બનાવ્યો ?
કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, શશિ થરુર અને AIMIMના અસુદદ્દીન ઓવૈસી જેવા નેતાઓએ પોત પોતાની વાત રજુ કરી હતી. વિપક્ષની માંગ પર બિલ રજુ કરવા અંગે મતદાન થયું જેના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ મળ્યા હતા. 375 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
8માં પગાર પંચની બમ્પર ભેટ: કેન્દ્રીય કર્મચારીઓને 20 મહિનાના એરિયર્સ પેટે મળશે 15 લાખ રૂપિયા સુધીની મોટી રકમ!
8માં પગાર પંચની બમ્પર ભેટ: કેન્દ્રીય કર્મચારીઓને 20 મહિનાના એરિયર્સ પેટે મળશે 15 લાખ રૂપિયા સુધીની મોટી રકમ!
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
Embed widget