શોધખોળ કરો

દિલ્હી ચૂંટણીઃ ચર્ચામાં છે કેજરીવાલની સંપત્તિ, જાણો પાંચ વર્ષમાં કેટલો થયો વધારો?

ચૂંટણી સોગંદનામા અનુસાર 2015માં કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે રોકડ અને એફડીમાં કુલ 15 લાક રૂપિયા હતી જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થઈ ગયા છે.

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં નાત્ર અરવિંદ કેજરીવાલની ઉમેદવારી નોંધાવવું જ ચર્ચાનો વિષય નથી રહ્યું પરંતુ તેની સંપત્તિ પર પણ હવે ચર્ચા થઈ રહી છે. કેજરીવાલના ચૂંટણી સોગંદનામા અનુસાર તેની સંપત્તિ અંદાજે દોઢ કરોડ રૂપિયા વદી છે. વર્ષ 2015ના ચૂંટણી સોગંદનામા અનુસાર કેજરીવાલની સંપત્તિ 2 કરોડ 9 લાખ 85 હજાર 336 રૂપિયા હતી જે હવે 2020માં વધીને 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગઈ છે. ચૂંટણી સોગંદનામા અનુસાર 2015માં કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે રોકડ અને એફડીમાં કુલ 15 લાક રૂપિયા હતી જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થઈ ગયા છે. પાર્ટીના એક પદાધિકારી અનુસાર સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ લાભ એટલે કે વીઆરએસ તરીકે સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા અને એફડી મળી બાકીની તેની બચત છે. 2015માં કેજરીવાલની પાસે રોકડ અને એફડી 2 લાખ 36 હજાર રૂપિયા હતા જે 2020માં વધીને 9 લાખ 65 હજાર રૂપિયા થઈ ગયા છે. કેજરીવાલની પત્નીની સ્થાવર મિલકતમાં કોઈ ફેરફાર નથી થયો. જ્યારે કેજરીવાલની સ્થાવર મિલકત 92 લાખ રૂપિયાથી વધીને 177 લાખ રૂપિયા થઈ ગઈ છે. 2015 અને 2020ના સોગંદનામા અનુસાર કેટલી છે કેજરીવાલની સંપત્તિ
 સંપત્તિનું વિવિરણ 2015 2020
કેજરીવાલની પાસે રોકડ 15 હજાર 12 હજાર
પત્ની પાસે રોકડ 10 હજાર 9 હજાર
આશ્રિત પાસે રોકડ 1 હજાર 1 હજાર
કુલ 26 હજાર 22 હજાર
કેજરીવાલ બેંકમાં જમા 2.11 લાખ 9.82 લાખ
પત્ની બેંકમાં જમા 5.58 લાખ 23.06 લાખ
આશ્રિત બેંકમાં જમા 30 હજાર 38 હજાર
કુલ 7.98 લાખ 33.26 લાખ
માત્ર પત્ની પાસે Mutual Fund 36 હજાર 15.31 લાખ
કાર પત્નીના નામે --- मारूति बलिनो – 6.20 લાખ
માત્ર પત્ની પાસે Gold 300 ગ્રામ, 9 લાખ 320 ગ્રામ, 12 લાખ
માત્ર પત્ની પાસે ચાંદી 400 ગ્રામ, 24 હજાર 1 કિલો, 40 હજાર
જમીન (કેજરીવાલના નામે) ગાજિયાબાદા, યૂપી – 55 લાખ સિવની, હરિયાણા – 37 લાખ ગાજિયાબાદ, યૂપી – 1.4 કરોડ સિવની, હરિયાણા – 37 લાખ
રહેણાંક મકાન (પત્નીના નામે) ગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડ ગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડ
લોન (પત્નીના નામે) 30 લાખ બેંકમાંથી 11 લાખ સંબંધીઓ પાસેથી કોઈ લોન નહીં
કુલ 2,09,85,336 3,44,42,870
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget