શોધખોળ કરો

PK's Political Party: પ્રશાંત કિશોર બનાવશે પોતાની રાજકીય પાર્ટી ? જાણો ટ્વિટ કરીને શું કહ્યું

Political Party: પ્રશાંત કિશોરે પાર્ટી ક્યારે લોન્ચ કરશે તોનો ખુલાસો નથી કર્યો. પરંતુ ટૂંક સમયમાં દેશમાં નવી પાર્ટી લોન્ચ કરશે તેમ લાગી રહ્યું છે.

નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાવાની ના પાડી હતી. ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષો સાથે કામ કર્યા બાદ પ્રશાંત કિશોરને પણ પોતાની પાર્ટી બનાવવાનો ચસકો લાગ્યો હોવાનું તેમના ટ્વિટ પર લાગી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, જનતા વચ્ચે જવાનો સમય આવી ગયો છે. જેની શરૂઆત બિહારથી થશે.

પીકે ક્યારે લોન્ચ કરશે પાર્ટી ?

પ્રશાંત કિશોરે પાર્ટી ક્યારે લોન્ચ કરશે તોનો ખુલાસો નથી કર્યો. પરંતુ ટૂંક સમયમાં દેશમાં નવી પાર્ટી લોન્ચ કરશે તેમ લાગી રહ્યું છે. હાલ તેઓ પટનામાં છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ અહીંથી જ રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

કેવી હશે પીકેની પાર્ટી?

સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રશાંત કિશોરની પાર્ટી આધુનિક અને ડિજિટલ હશે. જનસંપર્ક કરવા માટે નવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પાર્ટીનું નામ શું હશે તેને લઈ હજુ સુધી કોઈ નામ નક્કી થયું નથી. પરંતુ એક-બે વર્ષમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.


PK's Political Party: પ્રશાંત કિશોર બનાવશે પોતાની રાજકીય પાર્ટી ? જાણો ટ્વિટ કરીને શું કહ્યું

પ્રશાંત કિશોરનો જન્મ 1977માં બિહારના બકસર જિલ્લામાં થયો હતો. તેમના માતા બલિયા જિલ્લાના છે અને પિતા બિહાર સરકારમાં ડોક્ટર છે. તેમની પત્નીનું નામ જાહ્નવી દાસ છે, જે આસામના ગુવાહાટીમાં હોક્ટર છે. પ્રશાંત કિશોર અને જાહ્નવીને એક પુત્ર છે. 2014માં મોદી સરકારને સત્તામાં લાવવાના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમની ગણના શ્રેષ્ઠ ચૂંટણી રણનીતિકાર તરીકે થાય છે. હંમેશા પડદા પાછળ રહીને ચૂંટણી રણનીતિને અંજામ આપે છે.

34 વર્ષની વયે આફ્રિકામાં યુએનની નોકરી છોડીને 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાથે જોડાયા હતા. પીકેને મોદીના ચાય પે ચર્યા, 3ડી રેલી, રન ફોર યુનિટી જેવા અભિયાનનો શ્રેય આપવામાં આવે છે. તેઓ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી નામનું સંગઠન ચલાવે છે. જે લીડસશિપ, રાજનીતિ, મેસેજ કેમ્પેન અને ભાષણોનું બ્રાંડિંગ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget