શોધખોળ કરો

Watch: રામ ગોપાલ મિશ્રાના મૃત્યુનો લાઇવ વીડિયો સામે આવ્યો, ધ્વજ લગાવતી વખતે ગોળી મારવામાં આવી

Bahraich Violence: બહરાઈચમાં દુર્ગા પૂજાના અવસરે મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન કોમી હિંસા ભડકવા પર 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Bahraich Violence Latest Video: બહરાઈચના હિંસાગ્રસ્ત મહારાજગંજ કસ્બા અને તેની આસપાસની સ્થિતિ બુધવારે સામાન્ય થતી જોવા મળી રહી છે અને ઈન્ટરનેટ સેવા પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ દરમિયાન બહરાઈચ હિંસાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિંસામાં મૃત્યુ પામેલા રામ ગોપાલ મિશ્રા પર ગોળી ચલાવતા દેખાય છે. ગોળી વાગતાં જ રામગોપાલ મિશ્રા નીચે પડ્યા હતા અને છત પર ધ્વજ લગાવતી વખતે રામ ગોપાલ મિશ્રા પર ગોળી ચલાવવામાં આવી હતી. બહરાઈચ હિંસાનો આ વીડિયો 13 ઓક્ટોબરની સાંજે 5 વાગ્યાનો હોવાનું કહેવાય છે.આ હિંસા સાથે જોડાયેલા અન્ય વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને

દેખાય છે. જણાવી દઈએ કે રવિવારે (13 ઓક્ટોબર) બહરાઈચમાં દુર્ગા પૂજાના અવસરે મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન કોમી હિંસા ભડકવા પર 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સાથે આ હિંસામાં પથ્થરમારો અને ગોળીબારમાં લગભગ છ લોકો ઘાયલ થયા હતા.

જણાવી દઈએ કે બહરાઈચ જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં હિંસામાં થયેલી યુવકની હત્યા બાદ ફેલાયેલા તણાવના મામલામાં બુધવાર સુધીમાં કુલ 11 કેસ નોંધાયા છે. આ સાથે આ મામલામાં 55 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં બેદરકારી દાખવવાના આરોપમાં મહસીના પોલીસ ક્ષેત્રાધિકારી રૂપેન્દ્ર ગૌડને હટાવી દેવામાં આવ્યા છે.

જ્યારે રામ ગોપાલ મિશ્રાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે બહરાઈચના CMO સંજય કુમારે ABP લાઈવ સાથેની વાતચીતમાં જણાવ્યું કે રામગોપાલને લગભગ 30 છરા વાગ્યા હતા પરંતુ તેમાં કેટલી ગોળીઓ ચલાવવામાં આવી તેની માહિતી માત્ર બેલિસ્ટિક એક્સપર્ટ જ આપી શકશે. જ્યારે નખ ઉખડી જવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે બંને અંગૂઠામાં બર્ન ઈજા છે અને નખમાં થોડી ઈજા છે.

આ પણ વાંચોઃ

ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો

કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
Bahraich Violence: બહરાઇચ હિંસા મામલે 5 આરોપીઓની ધરપકડ, નેપાળ ભાગે તે પહેલા જ એન્કાઉન્ટર
Bahraich Violence: બહરાઇચ હિંસા મામલે 5 આરોપીઓની ધરપકડ, નેપાળ ભાગે તે પહેલા જ એન્કાઉન્ટર
Watch: રામ ગોપાલ મિશ્રાના મૃત્યુનો લાઇવ વીડિયો સામે આવ્યો, ધ્વજ લગાવતી વખતે ગોળી મારવામાં આવી
Watch: રામ ગોપાલ મિશ્રાના મૃત્યુનો લાઇવ વીડિયો સામે આવ્યો, ધ્વજ લગાવતી વખતે ગોળી મારવામાં આવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | બંગાળના ઉપસાગરમાંથી સિસ્ટમ આવી રહી છે...17થી 23 ઓક્ટોબરે..| મોટી આગાહીSurat | Narayan Sai | દુષ્કર્મી નારાયણ સાંઈને દાંતના દુખાવાને લઈને લવાયો સુરત સિવિલ હોસ્પિટલRajkot BJP Politics | રાજકોટ ભાજપમાં રાજીનામાનો સિલસિલો યથાવત | BJP Leader Resigne | Abp AsmitaBanaskantha | વાવ બેઠક પર ઉમેદવાર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા... પાંચ નામોની મજબૂત ચર્ચા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
Bahraich Violence: બહરાઇચ હિંસા મામલે 5 આરોપીઓની ધરપકડ, નેપાળ ભાગે તે પહેલા જ એન્કાઉન્ટર
Bahraich Violence: બહરાઇચ હિંસા મામલે 5 આરોપીઓની ધરપકડ, નેપાળ ભાગે તે પહેલા જ એન્કાઉન્ટર
Watch: રામ ગોપાલ મિશ્રાના મૃત્યુનો લાઇવ વીડિયો સામે આવ્યો, ધ્વજ લગાવતી વખતે ગોળી મારવામાં આવી
Watch: રામ ગોપાલ મિશ્રાના મૃત્યુનો લાઇવ વીડિયો સામે આવ્યો, ધ્વજ લગાવતી વખતે ગોળી મારવામાં આવી
ઓટો-FMCG અને મિડકેપ શેરમાં કડાકાને પગલે શેરબજારમાં હાહાકાર, રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
ઓટો-FMCG અને મિડકેપ શેરમાં કડાકાને પગલે શેરબજારમાં હાહાકાર, રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ થશે તમામ! દેશભરમાં તાબડતોડ એક્શન, દિલ્હીમાં એનકાઉન્ટર, પાણીપતથી શૂટર અરેસ્ટ
લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ થશે તમામ! દેશભરમાં તાબડતોડ એક્શન, દિલ્હીમાં એનકાઉન્ટર, પાણીપતથી શૂટર અરેસ્ટ
ગુજરાતનો દરિયાકિનારો 680 ડોલ્ફિનનું ‘ઘર’, ઓખાથી નવલખીમાં સૌથી વધુ નોંધાઇ
ગુજરાતનો દરિયાકિનારો 680 ડોલ્ફિનનું ‘ઘર’, ઓખાથી નવલખીમાં સૌથી વધુ નોંધાઇ
'અશ્લીલ હરકતો બંધ કરો, તમે લોકોએ પંજાબની...' હવે નેહા કક્કડ અને તેના પતિ રોહનપ્રીતને મળી ધમકી
'અશ્લીલ હરકતો બંધ કરો, તમે લોકોએ પંજાબની...' હવે નેહા કક્કડ અને તેના પતિ રોહનપ્રીતને મળી ધમકી
Embed widget