શોધખોળ કરો

'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો

India Canada Relations: કેનેડા અને ભારતના સંબંધોમાં એકવાર ફરી તણાવ જોવા મળી રહ્યો છે. આ વખતે ભારત કડક વલણમાં છે અને પગલાં પણ લઈ રહ્યું છે.

India Canada Tensions: હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ઊભા થયેલા વિવાદના મામલે ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ આવી છે અને સમય સાથે આ સંબંધો બગડતા જઈ રહ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં ભારતે પોતાના હાઈ કમિશનરને કેનેડાથી પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલાં આજે સોમવારે (14 ઓક્ટોબર) સાંજે વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ)એ કેનેડાના CDAને બોલાવ્યા હતા. તેમને જણાવવામાં આવ્યું હતું કે કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને આધાર વગર નિશાન બનાવવું અસ્વીકાર્ય છે.

ભારતે શા માટે આ કઠોર પગલું લીધું?

આ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારની કાર્યવાહીથી રાજદ્વારીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાલની કેનેડાની સરકારની પ્રતિબદ્ધતા પર ભારતને કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. એ પણ જણાવવામાં આવ્યું હતું કે ભારત વિરુદ્ધ ઉગ્રવાદ, હિંસા અને અલગતાવાદને ટ્રુડો સરકારના સમર્થનના જવાબમાં ભારત આગળ પગલાં લેવાનો અધિકાર ધરાવે છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું, "એ રેખાંકિત કરવામાં આવ્યું કે ઉગ્રવાદ અને હિંસાના માહોલમાં ટ્રુડો સરકારના કાર્યોએ તેમની સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. અમને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વર્તમાન કેનેડા સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે ઉચ્ચાયુક્ત અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે."

જ્યારે બોલાવવામાં આવેલા કેનેડાના પ્રભારી ડી'અફેર સ્ટીવર્ટ વ્હીલર વિદેશ મંત્રાલયથી રવાના થઈ ગયા. તેમણે કહ્યું, "કેનેડાએ ભારત સરકારના એજન્ટો અને કેનેડાની ધરતી પર એક કેનેડાના નાગરિકની હત્યા વચ્ચેના સંબંધોના વિશ્વસનીય પુરાવા ઉપલબ્ધ કરાવ્યા છે. ભારત જે કહે છે તેને તેના પર ખરું ઉતરવાનો સમય આવી ગયો છે. ભારતે તે બધા આરોપો પર ધ્યાન આપવું જોઈએ. આની તળિયે જવું બંને દેશો અને બંને દેશોના લોકોના હિતમાં છે. કેનેડા ભારત સાથે સહયોગ કરવા માટે તૈયાર છે."

આ પણ વાંચોઃ

24 કલાકમાં બિશ્નોઈ ગેંગને ખતમ કરવાનો ખુલ્લો પડકાર કોણે આપ્યો! BJP ના પૂર્વ સાંસદે કહ્યું - સલમાન માફી માંગી લે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Embed widget