શોધખોળ કરો

‘સાંપ તમારા ઘરમાં ઘૂસી ગયો છે’, - બીજેપીના કયા મોટા નેતાએ નીતિશને સાંપ કહીને ટ્વીટ કર્યુ...........

ગિરીરાજ સિંહે કહ્યું કે, નીતિશ કુમારનો પોતાનો એજન્ડા છે. તેમને એજન્ડા છે દેશના પીએમ બનવાનુ, પરંતુ પીએમ પદની જગ્યા ભારતમાં ખાલી નથી.

Bihar New Government: બિહારમાં કાલે આખા દિવસે રાજકીય ઉથલપાથલની વચ્ચે નીતિશ કુમાર (Nitish Kumar) બીજેપી (BJP)ને છોડી દીધી, અને આરજેડી (RJD) ની સાથે આવી ગયા. આજે બપોરે મહાગંઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહ છે. એકબાજુ નીતિશ કુમારના આ મોટા નિર્ણય પર સવાલો ઉઠી રહ્યાં છે, તો બીજીબાજુ કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Union Minister Giriraj Singh) નીતિશ કુમાર આરોપ લગાવ્યો છે. તેમને એક કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. 

ગિરીરાજ સિંહે નીતિશ કુમારને સાંપ ગણાવ્યા છે, નીતિશને પીએમ પદના લાલચી ગણાવ્યા છે. તેમને નીતિશ પર પ્રહાર કરતા કહ્યું- નીતિશ કુમાર કા કહી પે નિગાહે ઔર કહીં પે નિશાના થા, નજર હતી પીએમ ખુરશી પર. એનડીએને જનતાએ મત આપ્યા હતા, અને તેમને વિશ્વાસઘાત કર્યો. તેમને બીજા એક ટ્વીટમાં કહ્યું- નીતિશ પોતાના દમ પર સીએમ નથી બની શકતા, પીએમ બનવાનુ સપનુ જોઇ રહ્યાં છે.

ગિરીરાજ સિંહે કહ્યું કે, નીતિશ કુમારનો પોતાનો એજન્ડા છે. તેમને એજન્ડા છે દેશના પીએમ બનવાનુ, પરંતુ પીએમ પદની જગ્યા ભારતમાં ખાલી નથી. આ ઉપરાંત ગિરીરાજ સિંહે પોતાના ટ્વીટર હેન્ડલ પર લાલૂ પ્રસાદ યાદવના વર્ષ 2017નુ ટ્વીટ શેર કરતા લખ્યું- સાંપ તમારા ઘરમાં ઘૂસી ગયો છે. ખરેખરમાં લાલૂ યાદવે પોતાના 2017ના ટ્વીટમાં નીતિશ કુમારને સાંપ કહ્યો હતો. લાલુએ 2017ના ટ્વીટમાં લખ્યું હતુ.- નીતિશ સાંપ છે, જેમ સાંપ કાંચળી કાઢે છે, તેમ જ નીતિશ પણ કાંચળી કાઢે છે, અને દર 2 વર્ષમાં સાંપની જેમ નવી ચામડી ધારણ કરી લે છે. કિસી કો શક?'

આ પણ વાંચો......... 

World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી

Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત

Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક

Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ

School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના
PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના
સરકાર લૉન્ચ કરશે નવી EV Charging App, હવે ઘરે બેઠાં મળી જશે તમામ Charging Stationsની જાણકારી
સરકાર લૉન્ચ કરશે નવી EV Charging App, હવે ઘરે બેઠાં મળી જશે તમામ Charging Stationsની જાણકારી
વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના જ્યોતિષીને સરકારમાં આપ્યું મોટું પદ, જાણો કોણ છે રાધાન પંડિત 
વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના જ્યોતિષીને સરકારમાં આપ્યું મોટું પદ, જાણો કોણ છે રાધાન પંડિત 
NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?
NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget