શોધખોળ કરો

Bihar Reservation: બિહાર વિધાનસભામાં 75 ટકા અનામત બિલ પાસ  

બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે.

Bihar Reservation: બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે. બિલમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ છે. EWS આરક્ષણ સહિત તે 75 ટકા થઈ જશે. ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારના આ પગલાને લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. ચર્ચા દરમિયાન જ નીતિશ કુમાર પૂર્વ સીએમ જીતન રામ માંઝી પર ગુસ્સે થયા હતા. જીતનરામ માંઝીએ પણ  પલટવાર કર્યો હતો. આ સાથે જ સમગ્ર મામલાને લઈને ભાજપે નીતિશ કુમારને ઘેર્યા છે.

નીતિશ કુમારે શું કહ્યું ?


વિધાનસભામાં નીતિશ કુમાર જીતનરામ માંઝી પર ગુસ્સે થયા અને કહ્યું કે તેમને (CM) બનાવ્યા તે મારી મૂર્ખતા હતી. તેમણે કહ્યું, "તેને કોઈ આઈડિયા નથી. આ મારી ભૂલ છે. મેં આ માણસ (જીતનરામ માંઝી)ને સીએમ બનાવ્યો. અમે તેને જાણી જોઈને ત્યાં ભગાડ્યા છે. વર્ષ 2013માં તમને (ભાજપ) છોડી ત્યારે એકલા જ હતા. જ્યારે મેં  તેમને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે બે મહિનામાં જ પાર્ટીના લોકોએ કહેવાનું શરૂ કર્યું કે કંઈક  ગડબડ છે તેમને હટાવવા જોઈએ. અંતે મને આમ કરવાની ફરજ પડી અને ફરી મુખ્યમંત્રી બન્યો. મારી મૂર્ખતાને કારણે તેઓ સીએમ (જીતનરામ માંઝી) બન્યા.

તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ જીતનરામ માંઝીને રાજ્યપાલ કેમ નથી બનાવતા. આ અંગે ભાજપે હંગામો શરૂ કરતાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

જીતનરામ માંઝીનો પલટવાર 

જીતનરામ માંઝીએ કહ્યું કે જાતિ ગણતરી કાગળ પર થઈ છે. જમીન પર કંઈ નથી. આ અમે કહેવા માગતા હતા, પરંતુ અમને તે કહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નીતિશ કુમારે માનસિક સંતુલન ગુમાવ્યું છે. આ કારણે તેઓ આમ કરી રહ્યા છે. 

ભાજપે આ માંગ કરી છે

બિહાર વિધાનસભા સંકુલમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ભાજપે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષના નેતા અને ભાજપના નેતા વિજય સિંહાએ કહ્યું કે નીતિશ કુમારે જીતન રામ માંઝીનું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં નીતિશ કુમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ. સિંહાએ વધુમાં કહ્યું કે નીતિશ કુમારે દલિતોનું અપમાન કર્યું છે. તે દલિત વિરોધી છે.

લાલુ પ્રસાદ યાદવે અભિનંદન પાઠવ્યા હતા

બિહારના પૂર્વ સીએમ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે બિલ પાસ થવા પર બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget