શોધખોળ કરો

UP Election 2022: BJP એ સરોજિની નગરથી ED ના પૂર્વ અધિકારી  Rajeshwar Singh ને બનાવ્યા ઉમેદવાર, જાણો કોની ટિકિટ કપાઈ 

ભાજપે યુપી ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 17 ઉમેદવારોના નામ છે. ભાજપે લખનઉની સરોજિની નગર બેઠક પરથી પૂર્વ ED અધિકારી રાજેશ્વર સિંહ(Rajeshwar Singh)ને ટિકિટ આપી છે.

UP Election 2022: ભાજપે યુપી ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 17 ઉમેદવારોના નામ છે. ભાજપે લખનઉની સરોજિની નગર બેઠક પરથી પૂર્વ ED અધિકારી રાજેશ્વર સિંહ(Rajeshwar Singh)ને ટિકિટ આપી છે. એટલે કે મંત્રી સ્વાતિ સિંહ(Swati Singh)ની ટિકિટ કપાઈ છે. લખનઉ કેન્ટમાંથી બ્રજેશ પાઠક, લખનઉ પશ્ચિમમાંથી અંજની શ્રીવાસ્તવ અને લખનઉ પૂર્વમાંથી આશુતોષ ટંડન ગોપાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા બીએસપી છોડીને ભાજપમાં જોડાયેલા ચંદ્રપ્રકાશ મિશ્રાને અમેઠીના ગૌરીગંજથી ટિકિટ આપવામાં આવી છે.

રજનીશ ગુપ્તાને લખનઉ સેન્ટ્રલથી ટિકિટ આપવામાં આવી છે. અમરેશ કુમારને મોહનલાલગંજ અને આશુતોષ શુક્લાને ભગવંત નગર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

રાજેશ્વર સિંહે ગયા વર્ષના અંતમાં VRS માટે અરજી કરી હતી. રાજેશ્વર સિંહે સોમવારે રાત્રે ટ્વિટર પર પોસ્ટ કરેલા પત્રમાં કહ્યું કે ભારત સરકાર તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માટેની મારી વિનંતી સ્વીકારવામાં આવી છે. રાજેશ્વર સિંહે તેમની સિવિલ સર્વિસ કરિયરની શરૂઆત ઉત્તર પ્રદેશ પોલીસથી  કરી હતી. તેમણે લગભગ 10 વર્ષ ઉત્તર પ્રદેશ પોલીસ સાથે કામ કર્યું અને બાકીના વર્ષો ED સાથે કામ કર્યું.

Akhilesh Yadav  સામે કૉંગ્રેસ કોઈ ઉમેદવાર નહી ઉતારે

ઉત્તરપ્રદેશના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની કરહાલ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં. સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ મૈનપુરી જિલ્લાની આ કરહલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મંગળવારે આ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે અહીંથી ઉમેદવારી નોંધાવી ન હતી.

કોંગ્રેસે આ બેઠક માટે ઉમેદવારની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. પાર્ટીએ અહીંથી જ્ઞાનવતી યાદવને ટિકિટ આપી હતી, પરંતુ હવે તેમની પાસેથી ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે.

અખિલેશ યાદવ ઉપરાંત કોંગ્રેસે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વડા શિવપાલ યાદવ સામે ઉમેદવાર નહીં ઉભા કરવાનો નિર્ણય લીધો છે. શિવપાલ યાદવ જસવંતનગર સીટ પર SP-PSP ગઠબંધનના ઉમેદવાર છે. કોંગ્રેસે આ જિલ્લાની ત્રણમાંથી બે વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારની વરણી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
Embed widget