શોધખોળ કરો

Ram Navami: કોલકત્તામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો, ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારે કર્યો દાવો

આ અંગે તેમણે મમતા સરકાર અને રાજ્યના પોલીસ વહીવટ પર કટાક્ષ કર્યો હતો. ઉપરાંત આ હુમલાને પૂર્વ-આયોજિત ગણાવ્યો હતો.

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ. સુકાંતા મજુમદારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે મમતા સરકાર અને રાજ્યના પોલીસ વહીવટ પર કટાક્ષ કર્યો હતો. ઉપરાંત આ હુમલાને પૂર્વ-આયોજિત ગણાવ્યો હતો.

ભાજપના સાંસદ સુકાંતા મજુમદારે એક્સ પર લખ્યું કે રામ નવમી શોભાયાત્રા પરત ફરી રહી હતી ત્યારે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ્સ વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો હતો. ફક્ત ભગવા ધ્વજ રાખવા બદલ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી.

'ભારતને બચાવવા માટે બંગાળમાંથી ટીએમસીને હટાવવી પડશે'

પોલીસ પર નિશાન સાધતા સુકાંતા મજુમદારે કહ્યું કે હિંસા થઈ ત્યારે પોલીસ ક્યાં હતી? તે ત્યાં હતી અને શાંતિથી બધું જોઈ રહી હતી. તેમણે કહ્યું કે મમતા બેનર્જીનું પોલીસ દળ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત લાગે છે. નિર્દોષ હિન્દુઓના રક્ષણ માટે એક પણ પગલું ભરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે આ કાયરતાપૂર્ણ નિષ્ક્રિયતા એક વાત સાબિત કરે છે કે રામ નવમી દરમિયાન બંગાળી હિન્દુઓની ગર્જનાએ વ્યવસ્થાને હચમચાવી નાખી છે. ભાજપના સાંસદે કહ્યું કે મમતાની પ્રિય 'શાંતિ વાહિની' શાંતિપૂર્ણ નથી, તેઓ નર્વસ અને ડરી ગયા છે.

'આવતા વર્ષે આપણે આનાથી પણ મોટી શોભાયાત્રા કાઢીશું'

ભાજપના સાંસદે X પરની પોસ્ટમાં કોલકાતા પોલીસને ટેગ કરી અને લખ્યું કે આ તો માત્ર શરૂઆત છે. અમે કોલકાતાને વચન આપીએ છીએ કે આવતા વર્ષે રામ નવમીની શોભાયાત્રા પાર્ક સર્કસ થઇને પસાર થશે. તે વધુ મોટી, મજબૂત અને શક્તિશાળી હશે. તેમણે વધુમાં કહ્યું કે જે પોલીસકર્મીઓ આજે ચૂપ રહ્યા હતા તેઓ જ આપણા પર ફૂલો વરસાવશે. આ શબ્દો યાદ રાખો.

શોભાયાત્રા માટે પરવાનગી લેવામાં આવી ન હતી: પોલીસ

કોલકાતા પોલીસે કહ્યું કે પાર્ક સર્કસમાં બનેલી કથિત ઘટનાના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે કોઈ પણ શોભાયાત્રા માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. વાહનને થયેલા નુકસાનની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી. તપાસ માટે કેસ નોંધવામાં આવી રહ્યો છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget