શોધખોળ કરો

ભાજપના કયા ત્રણ દિગ્ગજ મંત્રીઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કારણ

સૂત્રોના પ્રમાણે, પ્રહલાદ જોશીનું સોનિયા ગાંધીના નિવાસસ્થાને જવું વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયતનો એક ભાગ છે. ત્રણયે મંત્રીઓ અને સોનિયા ગાંધીની આ બેઠક આશરે 15 મીનિટ ચાલી હતી.

નવી દિલ્હી: મોદી સરકારના ત્રણ ટોટના મંત્રીઓ અચાનક કોંગ્રેસના સંસદીય દળના નેતા સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ મંત્રીઓમાં સંસદીય કાર્યમાંત્રી પ્રહલાદ જોશી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતાં. ભાજપના કયા ત્રણ દિગ્ગજ મંત્રીઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કારણ આ ત્રણેય મંત્રીઓ સોનિયા ગાંધી સાથે 17મી જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પર ચર્ચા કરી હતી. 17મી લોકસભાનું પહેલું સત્ર 26મી જુલાઈએ સમાપ્ત થશે અને બજેટ પાંચ જુલાઈએ રજુ કરવામાં આવશે. ભાજપના કયા ત્રણ દિગ્ગજ મંત્રીઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કારણ સૂત્રોના પ્રમાણે, પ્રહલાદ જોશીનું સોનિયા ગાંધીના નિવાસસ્થાને જવું વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયતનો એક ભાગ છે. ત્રણયે મંત્રીઓ અને સોનિયા ગાંધીની આ બેઠક આશરે 15 મીનિટ ચાલી હતી. ભાજપના કયા ત્રણ દિગ્ગજ મંત્રીઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કારણ જોશીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં દ્રમુક નેતા ટીઆર બાલૂ સાથે પણ મુલાકાત કરી હતી. સરકાર બજેટ ઉપરાંત ટ્રીપલ તલાક પર પ્રતિબંધ સહિતના 10 નવા અધ્યાદેશોને કાયદામાં બદલવાની યોજના બનાવી રહી છે. પહેલા બે દિવસ નવા સાંસદો શપથ ગ્રહણ કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
Ather Rizta થી લઈને Suzuki E Access સુધી, રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર
Ather Rizta થી લઈને Suzuki E Access સુધી, રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર
સિંગલ ચાર્જ પર ચાલે છે 627 કિમી, આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ થશે Tata Safari EV, જાણો તમામ વિગતો
સિંગલ ચાર્જ પર ચાલે છે 627 કિમી, આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ થશે Tata Safari EV, જાણો તમામ વિગતો
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Embed widget