શોધખોળ કરો

બોર્ડર પર બાંગ્લાદેશની સેનાએ BSF જવાનો પર કર્યો ગોળીબાર, એક શહીદ

જાણકારી પ્રમાણે બીએસએફના જવાનો બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશે બંધક બનાવેલા માછીમારોની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો.

પશ્ચિમ બંગાળ: ભારત-બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લાદેશના જવાનોએ બીએસએફના જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો. જ્યારે એક જવાન ઘાયલ થઇ ગયો છે. બંનેને તરત મેડિકલ માટે લઇ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલ પહોંચચતા પહેલા જ વિજય ભાન સિંહ નામના જવાનું મોત થયું હતું. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટના ગુરુવારે સવારે નવ વાગ્યે મુર્શિદાબાદ જિલ્લામાં કાકમારિછર બૉર્ડર પોસ્ટની છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(બીજીબી) તરફથી કરવામાં આવેલી આ હરકતના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બીએસએફ પ્રમુખ વી.કે જોહરીએ પોતાની સમકક્ષ મેજર જનરલ શફીનુલ ઇસ્લામ શાથે હોટલાઈન પર વાત કરી છે. સૂત્રો અનુસાર બીજીબીના મહાનિદેશકે ઘટનાની તપાસ કરવા અંગે ભરોસો આપ્યો છે. જાણકારી પ્રમાણે બીએસએફના જવાનો બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશે બંધક બનાવેલા માછીમારોની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો. ગુરુવારે ભારત-બાંગ્લાદેશ સીમા પર ભારતના 3 માછીમારો પદ્મા નદીમાં માછલી પકડવા ગયા હતા. બાદમાં બે માછીમારો પરત આવ્યા અને અને એમને બીએસએફની કકમારીચાર પોસ્ટ પર સૂચના આપી કે બીજીબીએ એમના ત્રણ માણસોને પકડી લીધા હતા પરંતુ બાદમાં બે ને મુક્ત કર્યા. માછીમારો પ્રમાણે બીજીબીએ એમને કહ્યું કે એ બીએસએફ પોસ્ટ કમાન્ડરને ફ્લેગ મીટિંગ માટે બોલાવે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ ખૂબજ સારા છે અને સરહદ પર દાયકાઓથી કોઈ ફાયરિંગની ઘટના બની નથી પરંતુ આ ઘટના વિચલતિ અને હેરાન કરનારી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget