શોધખોળ કરો

દેશનાં આ બે ભાજપ શાસિત રાજ્યોમાં વસતી વધારાનો રોકવા કાયદો આવશે, બે કરતાં વધારે બાળકો હશે તો શું થશે ?

વસ્તી નિયંત્રણ માટે હવે આસામ બાદ અન્ય રાજ્ય પણ કાયદો ઘડવા વિચારી રહી છે. જો 2થી વધુ બાળકો હશે તો શું નુકસાન થશે. જાણીએ કઇ રાજ્યની સરકારની નવો કાયદો લાવી રહી છે અને શું હશે આ કાયદો

આસામ બાદ હવે યોગી સરકાર પણ વસ્તીને નિયંત્રણમાં લેવા માટે કાયદા ઘડવા જઇ રહી છે. આ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. રાજ્ય કાયદા પંચ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે નવા કાયદો લાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. ટૂક સમયમાં  જ આ ડ્રાફ્ટ તૈયાર થઇ જશે અને આ ડાફ્ટ સરકરા સામે રજૂ કરાશે.

યૂપી સરકાર વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો લાગૂ કરવા જઇ રહી છે. આ કાયદા મુજબ જે પરિવારમાં બેથી વધુ બાળક હશે. તેવા પરિવારને સરકારી લાભો, સબસિડીથી વંચિત રહેવું પડશે. એટલે કે બેથી વધુ બાળકો હશે તેવા પરિવારને કેટલાક સરકારી લાભો નહી મળે.

ઉલ્લેખનિય છે કે, રાજ્ય કાયદા પંચે વસ્તી નિયંત્રણ માટે જે ડાફ્ટ તૈયાર થઇ રહી છે તે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારને સોપશે. આસામ બાદ યૂપી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સરકાર પણ આ વસ્તી નિયંત્રણ માટેનો નવો કાયદો લાગૂ કરવા વિચારી રહી છે. વધતી જતી વસ્તીના કારણે બેરોજગારી સહિતની અનેક સમસ્યા ઉભી થઇ રહી છે. સક્ષમ અન સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે વસ્તી પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. જેથી હવે રાજ્ય સરકરા આ કાયદા પર ગંભીરતાથી વિચારી રહી છે. જે માતા પિતાન બેથી વધુ બાળકો હોય. તેવા પરિવારને મળતી સરકારી સુવિધા ધટાડવા અથવા બંધ કરવાનું સરકાર વિચારે રહી છે. સબસિડી સહિતના કેટલાક લાભ બેથી વધુ બાળકોના માતાપિતાના ન મળે તેવી વિચારણા ચાલી રહી છે. આ માટે લો કમિશન નવો કાયદો ઘડશે. જેનો ડ્રાફટ હાલ તૈયાર થઇ રહ્યો છે.

વધતી જતી વસ્તીના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. રાજ્ય કાયદા પંચના અધ્યક્ષ મિતલના જણાવ્યાં મુજબ વસ્તી નિયંત્રણનો કાયદો કુટંમ્બિક નિયોજન કરતા અલગ છે. તે કોઇ પણ માનવધિકારી વિરૂદ્ધ નથી. આ કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. જે તૈયાર થયા બાદ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
Embed widget