શોધખોળ કરો

દેશનાં આ બે ભાજપ શાસિત રાજ્યોમાં વસતી વધારાનો રોકવા કાયદો આવશે, બે કરતાં વધારે બાળકો હશે તો શું થશે ?

વસ્તી નિયંત્રણ માટે હવે આસામ બાદ અન્ય રાજ્ય પણ કાયદો ઘડવા વિચારી રહી છે. જો 2થી વધુ બાળકો હશે તો શું નુકસાન થશે. જાણીએ કઇ રાજ્યની સરકારની નવો કાયદો લાવી રહી છે અને શું હશે આ કાયદો

આસામ બાદ હવે યોગી સરકાર પણ વસ્તીને નિયંત્રણમાં લેવા માટે કાયદા ઘડવા જઇ રહી છે. આ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. રાજ્ય કાયદા પંચ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે નવા કાયદો લાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. ટૂક સમયમાં  જ આ ડ્રાફ્ટ તૈયાર થઇ જશે અને આ ડાફ્ટ સરકરા સામે રજૂ કરાશે.

યૂપી સરકાર વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો લાગૂ કરવા જઇ રહી છે. આ કાયદા મુજબ જે પરિવારમાં બેથી વધુ બાળક હશે. તેવા પરિવારને સરકારી લાભો, સબસિડીથી વંચિત રહેવું પડશે. એટલે કે બેથી વધુ બાળકો હશે તેવા પરિવારને કેટલાક સરકારી લાભો નહી મળે.

ઉલ્લેખનિય છે કે, રાજ્ય કાયદા પંચે વસ્તી નિયંત્રણ માટે જે ડાફ્ટ તૈયાર થઇ રહી છે તે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારને સોપશે. આસામ બાદ યૂપી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સરકાર પણ આ વસ્તી નિયંત્રણ માટેનો નવો કાયદો લાગૂ કરવા વિચારી રહી છે. વધતી જતી વસ્તીના કારણે બેરોજગારી સહિતની અનેક સમસ્યા ઉભી થઇ રહી છે. સક્ષમ અન સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે વસ્તી પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. જેથી હવે રાજ્ય સરકરા આ કાયદા પર ગંભીરતાથી વિચારી રહી છે. જે માતા પિતાન બેથી વધુ બાળકો હોય. તેવા પરિવારને મળતી સરકારી સુવિધા ધટાડવા અથવા બંધ કરવાનું સરકાર વિચારે રહી છે. સબસિડી સહિતના કેટલાક લાભ બેથી વધુ બાળકોના માતાપિતાના ન મળે તેવી વિચારણા ચાલી રહી છે. આ માટે લો કમિશન નવો કાયદો ઘડશે. જેનો ડ્રાફટ હાલ તૈયાર થઇ રહ્યો છે.

વધતી જતી વસ્તીના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. રાજ્ય કાયદા પંચના અધ્યક્ષ મિતલના જણાવ્યાં મુજબ વસ્તી નિયંત્રણનો કાયદો કુટંમ્બિક નિયોજન કરતા અલગ છે. તે કોઇ પણ માનવધિકારી વિરૂદ્ધ નથી. આ કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. જે તૈયાર થયા બાદ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget