શોધખોળ કરો

IRCTC Tour: આઇઆરસીટીસી કરાવશે સાત જ્યોતિર્લિંગના દર્શન, તે પણ સરળ હપ્તે, વાંચો....

IRCTCના પ્લાન મુજબ જે ટ્રેન આ પ્રવાસ પર જશે તેમાં કુલ 767 સીટો છે. જેમાં સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 22,150 રૂપિયા ચૂકવવા પડશે

IRCTC Jyotirlinga Darshan: IRCTC એ ભક્તો માટે જ્યોતિર્લિંગના દર્શન માટે એક પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજ અનુસાર, IRCTC ભક્તોને અલગ-અલગ જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. આ યાત્રા 22 મેથી શરૂ થશે અને શ્રદ્ધાળુઓ આ યાત્રા ટ્રેન મારફતે કરી શકશે. તેની કુલ સમય મર્યાદા 12 દિવસની રહેશે. 12 દિવસમાં ભક્તો સાત અલગ-અલગ જ્યોતિર્લિંગના દર્શન કરશે.

આ જ્યોતિર્લિંગના દર્શન કરાવશે આઇઆરસીટીસી 
આઈઆરસીટીસીમાં જે 7 જ્યોતિર્લિંગની મુલાકાત લેવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભક્તોને ઓમકારેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, સોમનાથ, ભેંટ દ્વારકા, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મહાદેવ, ત્ર્યંબકેશ્વર મહાદેવ, ઘૃષ્ણેશ્વર મહાદેવ અને ભીમવીર મહાદેવના દર્શન કરાવવામાં આવશે. IRCTCની યોજના અનુસાર, 22 મેથી શરૂ થનારી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ 12 દિવસમાં આ તમામ 7 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે.

આટલા રૂપિયામાં થઇ શકે છે યાત્રા 
IRCTCના પ્લાન મુજબ જે ટ્રેન આ પ્રવાસ પર જશે તેમાં કુલ 767 સીટો છે. જેમાં સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 22,150 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે થર્ડ એસીમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 36,700 રૂપિયા ચૂકવવા પડશે અને સેકન્ડ એસીમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ 48,600 રૂપિયા ચૂકવવા પડશે. આ યાત્રા સરળ હપ્તા પર પણ કરી શકાય છે. યાત્રીઓ દર મહિને માત્ર 1074 રૂપિયાની EMI ચૂકવીને આ પેકેજ મેળવી શકે છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અનુસાર, આ પ્રવાસ માટેનું પેકેજ IRCTC ઓફિસમાંથી બુક કરી શકાય છે.

જાણો ટૂર પેકેજની વધુ ડિટેલ્સ 
આ પેકેજની સુવિધા પહેલા આવો પહેલા સેવાના ધોરણે આપવામાં આવશે. પ્રવાસીઓએ આ ધાર્મિક પર્યટન માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુકિંગ કરાવવું પડશે, જેની લિંક www.irctctourism.com છે. આ ટ્રેન 22મી મેના રોજ ઋષિકેશ રેલવે સ્ટેશનથી દોડશે અને આ 12 દિવસનું સંપૂર્ણ રેલ પ્રવાસન પેકેજ છે. આ પેકેજમાં, સ્લીપરથી મુસાફરી કરનારાઓએ 22 હજાર રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે એસી કોચમાં મુસાફરી કરનારાઓએ અનુક્રમે 36 હજાર અને 48 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

                                                                                                                                                                                                                                                                                                                                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને તકલીફ ન આપતા
Rajkot Protest News: યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ
PM Modi Speech: ડેડિયાપાડામાં PMના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે? NDA ના પ્રચંડ વિજય બાદ ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ આપ્યા સ્પષ્ટ સંકેત
Bihar election 2025: શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે?
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
Embed widget