શોધખોળ કરો

દેશના આ હિસ્સાઓમાં લાગુ નહી થાય નાગરિકતા સંશોધન કાયદો, જાણો કારણ?

સીએએ ભલે આખા દેશમાં લાગુ થઇ ગયો હોય પરંતુ દેશના કેટલાક એવા હિસ્સા પણ છે જ્યાં આ કાયદો લાગુ નહી થાય

નવી દિલ્હીઃ વિરોધ છતાં નાગરિકતા સંશોધન કાયદો શુક્રવારથી લાગુ થઇ ગયો છે. તેને લઇને સરકારે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ ભલે આખા દેશમાં લાગુ થઇ ગયો હોય પરંતુ  દેશના કેટલાક એવા હિસ્સા પણ છે જ્યાં આ કાયદો  લાગુ નહી થાય વાસ્તવમાં નાગરિકતા સંશોધન કાયદાનો પૂર્વોત્તરમાં  વિરોધ થઇ રહ્યો છે. આસામ, મેઘાલય સહિત અનેક રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકારે કાયદાને લાગુ કરતા  સમયે જાહેરાત કરી હતી  કે મેઘાલય, આસામ, અરુણાચલ, મણિપુરના કેટલાક વિસ્તારોમાં આ  કાયદો લાગુ નહી થાય. કેન્દ્ર સરકારે અહી ઇનર લાઇન પરમિટ જાહેર કરી છે. જેના કારણે આ નિયમ અહી લાગુ નહી  થાય. ઇનર લાઇન પરમિટ એક પ્રવાસ દસ્તાવેજ છે. જેને ભારત સરકાર પોતાના  નાગરિકોને  આપે છે જેથી તે કોઇ સંરક્ષિત ક્ષેત્રમાં નક્કી સમય માટે પ્રવાસ કરી શકે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે લાખો-કરોડો એવા લોકો છે જેમને આ  કાયદાથી ફાયદો થશે. નવો  કાયદો તમામ  શરણાર્થીઓ પર લાગુ થશે. સરકારે આ કાયદા માટે કટ ઓફ ડેટ 31ડિસેમ્બર 2014 નક્કી કરી છે. એટલે કે આ તારીખ અગાઉ આવેલા તમામ હિંદુ, જૈન, બૌદ્ધ,  શીખ, ઇસાઇ, પારસી  શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવનારા  હિંદુ, શીખ, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતની  નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે.

ટોપ સ્ટોરી

BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
'માધુરીનું સ્વાસ્થ્ય અને સંભાળ અમારી પ્રાથમિકતા', વનતારાએ હાથણીના કોલ્હાપુર પરત ફરવા પર આપ્યો ભરોસો
'માધુરીનું સ્વાસ્થ્ય અને સંભાળ અમારી પ્રાથમિકતા', વનતારાએ હાથણીના કોલ્હાપુર પરત ફરવા પર આપ્યો ભરોસો

વિડિઓઝ

બોલ માડી અંબે”ના જયઘોષથી અમદાવાદ ગુંજી ઉઠ્યું, વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘનો પ્રારંભ
Rajkot News | રાજકોટ મહાપાલિકાના 40 કોર્પોરેટરોએ વેતન વધારાની કરી માંગ, 15 હજારથી વધારીને 50,000 કરવા રજૂઆત
Mehsana | વિસનગરમાં બેફામ ટેન્કરે એક્ટિવાને મારી ટક્કર, બેનાં મોત
Gujarat Rain Forecast | રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યુ?
Surat Crime News: સુરતમાં ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
Embed widget