શોધખોળ કરો

દેશના આ હિસ્સાઓમાં લાગુ નહી થાય નાગરિકતા સંશોધન કાયદો, જાણો કારણ?

સીએએ ભલે આખા દેશમાં લાગુ થઇ ગયો હોય પરંતુ દેશના કેટલાક એવા હિસ્સા પણ છે જ્યાં આ કાયદો લાગુ નહી થાય

નવી દિલ્હીઃ વિરોધ છતાં નાગરિકતા સંશોધન કાયદો શુક્રવારથી લાગુ થઇ ગયો છે. તેને લઇને સરકારે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ ભલે આખા દેશમાં લાગુ થઇ ગયો હોય પરંતુ  દેશના કેટલાક એવા હિસ્સા પણ છે જ્યાં આ કાયદો  લાગુ નહી થાય વાસ્તવમાં નાગરિકતા સંશોધન કાયદાનો પૂર્વોત્તરમાં  વિરોધ થઇ રહ્યો છે. આસામ, મેઘાલય સહિત અનેક રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકારે કાયદાને લાગુ કરતા  સમયે જાહેરાત કરી હતી  કે મેઘાલય, આસામ, અરુણાચલ, મણિપુરના કેટલાક વિસ્તારોમાં આ  કાયદો લાગુ નહી થાય. કેન્દ્ર સરકારે અહી ઇનર લાઇન પરમિટ જાહેર કરી છે. જેના કારણે આ નિયમ અહી લાગુ નહી  થાય. ઇનર લાઇન પરમિટ એક પ્રવાસ દસ્તાવેજ છે. જેને ભારત સરકાર પોતાના  નાગરિકોને  આપે છે જેથી તે કોઇ સંરક્ષિત ક્ષેત્રમાં નક્કી સમય માટે પ્રવાસ કરી શકે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે લાખો-કરોડો એવા લોકો છે જેમને આ  કાયદાથી ફાયદો થશે. નવો  કાયદો તમામ  શરણાર્થીઓ પર લાગુ થશે. સરકારે આ કાયદા માટે કટ ઓફ ડેટ 31ડિસેમ્બર 2014 નક્કી કરી છે. એટલે કે આ તારીખ અગાઉ આવેલા તમામ હિંદુ, જૈન, બૌદ્ધ,  શીખ, ઇસાઇ, પારસી  શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવનારા  હિંદુ, શીખ, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતની  નાગરિકતા મેળવવામાં સરળતા રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget