શોધખોળ કરો

શું ચશ્મા પહેરવાથી કોરોના સંક્રમણનો ખતરો ઘટી જાય છે? રિસર્ચમાં શું થયો ખુલાસો, જાણો વિગતે

જામા નેત્રવિજ્ઞાન મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે, ચશ્મા કઈ રીતે આંખો માટે ફાયદાકારક કે આંખોને નુકસાનથી બચાવી શકે તે માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની દેશ અને દુનિયા પર ઘણી મોટી અસર થઈ છે. લોકોની જીવનશૈલી જડમૂળમાંથી બદલાઈ ગઈ છે. કોરોનાને નાથવા વિશ્વભરમાં અનેક શોધ કરવામાં આવી રહી છે. પરંતુ એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે ચશ્મા પહેરતાં લોકોને કોવિડ-19ના સંક્રમણનો ખતરો ઘટી જાય છે. કારણકે વાયરસ આંખના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે. આ શોધ ચીનના સુઈઝોઉમાં કરવામાં આવી છે. કોવિડ-19ના 276 દર્દીઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જામા નેત્રવિજ્ઞાન મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે, ચશ્મા કઈ રીતે આંખો માટે ફાયદાકારક કે આંખોને નુકસાનથી બચાવી શકે તે માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સામાન્ય રીતે લોકો અજાણતા કલાકમાં 10 વખત તેમની આંખને સ્પર્શે છે. આંખ ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે. જે ખૂબ કોમળ અને નાજુક હોય છે. આંખોની સુરક્ષા પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો કોવિડ-19નો ખતરો વધી જાય છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, SARS-CoV-2 રિસેપ્ટર એંજિયોટેનસિન-પરિવર્તિત એંઝાઇમ આંખો પર પણ રહે છે. જેના દ્વારા તે શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત નાકની નળી અને આંસુના માધ્યમથી પણ શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ વર્તમાનમાં આશરે 12 ટકા દર્દી ઓક્યુલક કે આંખોના કારણે સંક્રમિત છે. કોરોના વાયરસ ઘણા દર્દીના આંસુમાં પણ મળ્યો હતો. જેની પુષ્ટિ નેત્ર વિશેષજ્ઞોએ પણ કરી હતી. શું ચશ્મા પહેરવાથી કોરોના સંક્રમણનો ખતરો ઘટી જાય છે? રિસર્ચમાં શું થયો ખુલાસો, જાણો વિગતે આંખો કોરોના વાયરસના સંક્રમણ અને માનવ શરીરમાં પ્રવેશ માટે મહત્વનું કેન્દ્ર હોઈ શકે છે. આ સ્થિતિમાં કોવિડ-19 સામે રક્ષણ મેળવવા ચશ્મા સક્ષમ છે અને લોકોએ દૈનિક ધોરણે કોરોનાથી બચવા તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી સંક્રમણનો ખતરો ઓછો કરી શકાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget