શોધખોળ કરો

શું ચશ્મા પહેરવાથી કોરોના સંક્રમણનો ખતરો ઘટી જાય છે? રિસર્ચમાં શું થયો ખુલાસો, જાણો વિગતે

જામા નેત્રવિજ્ઞાન મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે, ચશ્મા કઈ રીતે આંખો માટે ફાયદાકારક કે આંખોને નુકસાનથી બચાવી શકે તે માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની દેશ અને દુનિયા પર ઘણી મોટી અસર થઈ છે. લોકોની જીવનશૈલી જડમૂળમાંથી બદલાઈ ગઈ છે. કોરોનાને નાથવા વિશ્વભરમાં અનેક શોધ કરવામાં આવી રહી છે. પરંતુ એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે ચશ્મા પહેરતાં લોકોને કોવિડ-19ના સંક્રમણનો ખતરો ઘટી જાય છે. કારણકે વાયરસ આંખના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે. આ શોધ ચીનના સુઈઝોઉમાં કરવામાં આવી છે. કોવિડ-19ના 276 દર્દીઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જામા નેત્રવિજ્ઞાન મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે, ચશ્મા કઈ રીતે આંખો માટે ફાયદાકારક કે આંખોને નુકસાનથી બચાવી શકે તે માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સામાન્ય રીતે લોકો અજાણતા કલાકમાં 10 વખત તેમની આંખને સ્પર્શે છે. આંખ ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે. જે ખૂબ કોમળ અને નાજુક હોય છે. આંખોની સુરક્ષા પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો કોવિડ-19નો ખતરો વધી જાય છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, SARS-CoV-2 રિસેપ્ટર એંજિયોટેનસિન-પરિવર્તિત એંઝાઇમ આંખો પર પણ રહે છે. જેના દ્વારા તે શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત નાકની નળી અને આંસુના માધ્યમથી પણ શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ વર્તમાનમાં આશરે 12 ટકા દર્દી ઓક્યુલક કે આંખોના કારણે સંક્રમિત છે. કોરોના વાયરસ ઘણા દર્દીના આંસુમાં પણ મળ્યો હતો. જેની પુષ્ટિ નેત્ર વિશેષજ્ઞોએ પણ કરી હતી. શું ચશ્મા પહેરવાથી કોરોના સંક્રમણનો ખતરો ઘટી જાય છે? રિસર્ચમાં શું થયો ખુલાસો, જાણો વિગતે આંખો કોરોના વાયરસના સંક્રમણ અને માનવ શરીરમાં પ્રવેશ માટે મહત્વનું કેન્દ્ર હોઈ શકે છે. આ સ્થિતિમાં કોવિડ-19 સામે રક્ષણ મેળવવા ચશ્મા સક્ષમ છે અને લોકોએ દૈનિક ધોરણે કોરોનાથી બચવા તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી સંક્રમણનો ખતરો ઓછો કરી શકાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
Embed widget