શોધખોળ કરો

કોરોના ના થાય એ માટે આ હોમિયોપથી દવા લેવાથી શરીરમાં ઓક્સિજનની ઉણપ પૂરી કરી શકાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. બીજી લહેરમાં દેશમાં હોસ્પિટલમાં ઓક્સિજન બેડની કમીના કારણે ઓક્સિજન પ્લાન્ટમાં લોકોની લાંબી લાઇન જોવા મળી. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિક્વિડ ફોર્મમાં આવતી હોમિયોપેથનીની આ દવાથી ઓક્સિજન વધારી શકાય છે.

દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. બીજી લહેરમાં  દેશમાં હોસ્પિટલમાં ઓક્સિજન બેડની કમીના કારણે ઓક્સિજન પ્લાન્ટમાં લોકોની લાંબી લાઇન જોવા મળી. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર  એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિક્વિડ ફોર્મમાં આવતી હોમિયોપેથનીની આ દવાથી ઓક્સિજન વધારી શકાય છે. 


દેશ હાલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. બીજી લહેરમાં લાખો દર્દીના મોત થઇ ગયા તો રોજ લાખોની સંખ્યામાં નવા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. વધતી જતાં કેસની વચ્ચે ઓક્સિજન બેડની કમી પણ એક પડકારરૂમ બની ગઇ છે. આ સ્થિતિમાં હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામા આવ્યો છે કે, લિકવિડ ફોર્મમાં આવતી હોમિયોપેથિક દવા ઓક્સિજન લેવલને ઉંચું લાવવામાં કારગર છે. આ પોસ્ટમાં કેટલું સત્ય છે અને શું દાવો છે જાણીએ


શું હોમયોપેથિક દવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય?
હાલ કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, carbo vegetabilis નામની હોમિયોપેથિક દવાથી ઓક્સિજન લેવલને ઘરે બેઠા વધારી શકાય છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, carbo vegetabilis નામની હોમિયોપેથિક દવાના 3થી4 ટીપાં પાણીમાં નાખીને પીવાથી ઘરે બેઠાં દર્દીનું ઓક્સિજન લેવલ વધારી શકાય છે.  કેન્દ્ર સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે આ દાવામાં કેટલું સત્ય છે તેની ચકાસણી કરી. 

 

આ દવામાં કેટલું સત્ય?
કેન્દ્ર સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે સોશિયલ મીડિયાના આ દાવાની ચકાસણી કરી. તપાસ કરતા આ દાવો ખોટો સાબિત થયો છે.  carbo vegetabilis નામની હોમિયોપેથિક દવાથી ઓક્સિજન લેવલ નોર્મલ કરી શકાય  તે માટેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તો કોરોના કાળમાં આ દવા પર વિશ્વાસ કરીને દર્દીનું ધરે જ ઓક્સિજન જ વધારવાની કોશિશ દર્દી માટે જોખમ સાબિત થઇ શકે છે. આ દાવાનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી  સંપૂર્ણ ખોટો સાબિત થયો છે. 

 

ટોપ સ્ટોરી

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો
PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો
Embed widget