શોધખોળ કરો

Caste Based Census Report: બિહાર સરકારે જાહેર કર્યો જાતિ વસ્તી ગણતરીનો ડેટા, જાણો- કઈ જાતિની કેટલી વસ્તી છે

Bihar Caste Based Census Report Released: જાતિ આધારિત વસ્તી ગણતરીનો અહેવાલ પત્રકાર પરિષદમાં બહાર પાડવામાં આવ્યો છે. આ મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

પટના: બિહારમાં કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીનો અહેવાલ સોમવારે (02 ઓક્ટોબર) જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધી જયંતિ નિમિત્તે બિહાર સરકારના અધિક મુખ્ય સચિવ વિવેક સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાતિ આધારિત વસ્તી ગણતરીનો અહેવાલ જાહેર કર્યો હતો. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ઘણો હોબાળો થયો હતો. આ મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

બિહારમાં કરવામાં આવેલા જાતિ આધારિત સર્વેક્ષણના અહેવાલ મુજબ, રાજ્યમાં પછાત વર્ગ 27.13% છે. અત્યંત પછાત વર્ગ 36.01%, સામાન્ય વર્ગ 15.52% છે. બિહારની કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. અધિક મુખ્ય સચિવ વિવેક સિંહે કહ્યું કે 1 જૂન, 2022ના રોજ સર્વપક્ષીય બેઠકમાં બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. આ પછી, 2 જૂન, 2022 ના રોજ રાજ્ય મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલા નિર્ણયના આધારે, ફેબ્રુઆરી 2023 સુધીમાં રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વસ્તી ગણતરી પછી બિહારની વસ્તી કેટલી છે?

અધિક મુખ્ય સચિવ વિવેક સિંહે જણાવ્યું હતું કે ન્યાય સાથે વિકાસના સિદ્ધાંત પર રાજ્ય સરકારે રાજ્યના તમામ ધર્મો અને જાતિઓની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. બિહાર રાજ્યમાં કરાયેલી ગણતરી મુજબ સમગ્ર બિહારની વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બિહારની બહાર રહેતા લોકોની સંખ્યા 53 લાખ 72 હજાર 22 છે. બિહાર રાજ્યમાં રહેતા લોકોની કુલ વસ્તી 12 કરોડ 53 લાખ 53 હજાર 288 છે.

જેમાં પુરૂષોની કુલ સંખ્યા 6 કરોડ 41 લાખ 31 હજાર 990 છે જ્યારે મહિલાઓની સંખ્યા 6 કરોડ 11 લાખ 38 હજાર 460 છે. અન્ય લોકોની સંખ્યા 82 હજાર 836 હોવાનું જાણવા મળ્યું છે. ગણતરી મુજબ, દર 1000 પુરૂષો માટે 953 સ્ત્રીઓ મળી આવી હતી. જેમાં સમગ્ર બિહારમાં કુલ બે કરોડ 83 લાખ 44 હજાર 107 પરિવારોનો સર્વે કરવામાં આવ્યો છે.

જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલ મુજબ બિહારમાં સૌથી વધુ હિન્દુઓ છે. તેમની સંખ્યા 10 કરોડ 71 લાખ 92 હજાર 958 છે. બિહારમાં મુસ્લિમોની સંખ્યા 2 કરોડ 31 લાખ 49 હજાર 925 છે. ખ્રિસ્તીઓની સંખ્યા 75238, શીખોની સંખ્યા 14753, બૌદ્ધોની સંખ્યા 111201 અને જૈનોની સંખ્યા 12523 છે.

આ ગણતરી કયા હેતુ માટે કરવામાં આવી હતી?

બિહાર સરકાર દ્વારા રાજ્યમાં જાતિઓની સંખ્યા અને તેમની આર્થિક સ્થિતિ જાણવા માટે જાતિ ગણતરી હાથ ધરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે તેનાથી અનામતની જોગવાઈઓ કરવામાં અને વિવિધ યોજનાઓના યોગ્ય અમલીકરણમાં મદદ મળશે.

ટોપ સ્ટોરી

ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
Mumbai: મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી હોનારત ટળી, પોલીસે દરિયામાંથી 38 લોકોનું કર્યુ રેસ્ક્યૂ
Mumbai: મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી હોનારત ટળી, પોલીસે દરિયામાંથી 38 લોકોનું કર્યુ રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Embed widget