શોધખોળ કરો

50 રેલવે સ્ટેશન, 150 ટ્રેનોનું ખાનગીકરણ કરવાની તૈયારી, સરકારે બનાવી કમિટી

રેલવે 150 ટ્રેનોનું સંચાલન પ્રાઇવેટ કંપનીઓને આપવાની તૈયારીમાં છે. રેલવે મંત્રાલયે આ અંગેનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ રેલવે મંત્રાલય 50 રેલવે સ્ટેશનો અને 150 ટ્રેનોનું ખાનગીકરણ માટે એક કમિટી બનાવી છે. આ કમિટીમાં નીતિ આયોગના સીઇઓ, રેલવે બોર્ડના ચેરમેન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેયર્સના સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સના સેક્રેટરી અને ફાઇનાન્સિયલ કમિશનર સામેલ છે. આ અગાઉ બુધવારે સમાચાર આવ્યા હતા કે રેલવે 150 ટ્રેનોનું સંચાલન પ્રાઇવેટ કંપનીઓને આપવાની તૈયારીમાં છે. રેલવે મંત્રાલયે આ અંગેનો નિર્ણય લીધો છે. ખાનગીકરણને લઇને નીતિ આયોગે રેલવે બોર્ડના ચેરમેનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં 400 રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવાને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અનેક વર્ષોથી આ વાતો ચાલી રહી છે પરંતુ વાસ્તવમાં એક-બે સ્ટેશનોને છોડીને ક્યાંય પર કામ કરવામાં આવ્યું નથી. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે રેલવે બોર્ડના ચેરમેનને લખેલા પત્રમાં કહ્યું હતું કે, રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવા અંગેના  કામને લઇને રેલવેમંત્રી સાથે ચર્ચા કરી છે. જેમાં એ વાત સામે આવી છે કે 50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવવામાં આવે અને આ કામમાં પ્રાઇવેટ ક્ષેત્રની ભાગીદારી વધારવામાં આવે. નોંધનીય છે કે નીતિ આયોગના સીઇઓએ તાજેતરમાં જ છ એરપોર્ટના ખાનગીકરણનો અનુભવ અંગે ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, આ પ્રકારનું કામ રેલવે માટે પણ કરવામાં આવી શકે છે. આ આધાર પર તેમણે ટ્રેનોના ખાનગીકરણ માટે એક ઇમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટરીઝ બનાવવાની ભલામણ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget