શોધખોળ કરો

Chandrayaan 3 Tracker: ક્યાં પહોંચ્યું ચંદ્રયાન-3? તમે તમારા મોબાઇલમાં જ જુઓ લાઇવ ટ્રેકિંગ

ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવા માટે માત્ર 20 દિવસ બાકી છે. બે દિવસ પછી તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે

ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવા માટે માત્ર 20 દિવસ બાકી છે. બે દિવસ પછી તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. 100 ટકા આશા છે કે ચંદ્રયાન આ કાર્યમાં સફળ થશે. ઈસરોના વૈજ્ઞાનિકો આ પહેલા બે વખત સફળતાપૂર્વક આ કામ કરી ચૂક્યા છે. પરંતુ ચંદ્રયાન-3 ક્યાં છે? અવકાશમાં કયા રસ્તે જઈ રહ્યું છે?

ISROનું બેંગલુરુ સ્થિત ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) સતત ચંદ્રયાનની ઝડપ, હેલ્થ અને દિશા પર સતત નજર રાખી રહ્યું છે.  ઈસરોએ સામાન્ય લોકો માટે લાઈવ ટ્રેકર લોન્ચ કર્યું છે. જેના દ્વારા તમે જોઈ શકો છો કે ચંદ્રયાન-3 આ સમયે અવકાશમાં ક્યાં છે. તેને ચંદ્ર પર પહોંચવામાં કેટલા દિવસો બાકી છે.

ચંદ્રયાન-3 હાલમાં લગભગ 37,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ બે દિવસ પછી તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. એટલે કે 5 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 6.59 કલાકે. હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી લગભગ 40 હજાર કિલોમીટર દૂર હશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ અહીંથી શરૂ થાય છે.

પાંચથી 23 ઓગસ્ટ સુધી ઘટાડવામાં આવશે તેની સ્પીડ

ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટે ચંદ્રયાન-3 ની ગતિ 7200 થી 3600 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે કરવી પડશે. 5 થી 23 ઓગસ્ટ સુધી ચંદ્રયાનની ગતિમાં સતત ઘટાડો થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ મુજબ અત્યારે ચંદ્રયાનની ગતિ વધુ છે. ચંદ્રયાન-3ની સ્પીડ ઘટાડીને 2 અથવા 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ કરવી પડશે. એટલે કે 7200 અથવા 3600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. આ ઝડપે માત્ર ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષાને પકડી શકશે. ત્યારબાદ ધીમે-ધીમે તેને દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડ કરવામાં આવશે.

જો ચંદ્રની ભ્રમણકક્ષા નહીં મળે તો ચંદ્રયાન-3 પરત ફરશે

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં 6 ગણું ઓછું છે. એટલા માટે ચંદ્રયાન-3ની ઝડપ ઘટાડવી પડશે. જો નહીં થાય તો ચંદ્રયાન-3 ચંદ્ર કરતાં આગળ જશે. પરંતુ એવું થશે નહીં. વાસ્તવમાં ચંદ્રયાન-3 હાલમાં 288 x 369328 કિલોમીટરની ટ્રાન્સ લુનર ટ્રેજેક્ટરીમાં મુસાફરી કરી રહ્યું છે. જો તે ચંદ્રની ભ્રમણકક્ષાને પકડશે નહીં તો 230 કલાક પછી તે પૃથ્વીની પાંચમી ભ્રમણકક્ષાવાળા ઓર્બિટમાં પાછું ફરી જશે. ઈસરોના વૈજ્ઞાનિકો વધુ એક પ્રયાસ કરીને તેને ચંદ્ર પર પાછા મોકલી શકશે. ચંદ્રયાન જે માર્ગ પર છે તેમાં કોઈ નિષ્ફળતા નથી. ઈસરોના સૂત્રોએ કહ્યું છે કે ઈતિહાસ જુઓ...તમામ દેશો કે અવકાશ એજન્સીઓ જેમણે પોતાના રોકેટ દ્વારા અવકાશયાન સીધા ચંદ્ર તરફ મોકલ્યા છે. તેઓને વધુ નિરાશા સાંપડી છે. ત્રણમાંથી એક મિશન નિષ્ફળ ગયું. પરંતુ ઈસરોએ જે રસ્તો અને પદ્ધતિ પસંદ કરી છે, તેમાં નિષ્ફળતાની શક્યતા ઘણી ઓછી છે. અહીં ફરી મિશન પૂર્ણ કરવાની તક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget