શોધખોળ કરો

Punjab : સીએમ ભગવંત માને કરી મોટી જાહેરાત, પંજાબમાં AAP સરકાર ઘરે ઘરે પહોંચાડશે રેશન

Punjab Ration: આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે.

Punjab : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રેશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો નિર્ણય લીધો છે. સીએમ ભગવંત માને કહ્યું કે હવે પંજાબમાં રેશનની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ કરવામાં આવશે, જેથી AAP સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે અને આ કામ વિભાગના અધિકારીઓ કરશે. આ સાથે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારના આ નિર્ણય બાદ  કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે.

પંજાબના લોકો માટે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી પર, AAPના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં ડોર-ટુ-ડોર રાશન યોજના શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે તેને દિલ્હીમાં લાગૂ કરતા અટકાવી દીધું, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, હવે તેની શરૂઆત પંજાબથી થશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે ગરીબ જનતાને રેશન મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. હવે સરકાર ઘરે-ઘરે રેશન, પંજાબના ગરીબોને ફાયદો થશે. ફોન પર પિઝા ઘરે આવે છે પરંતુ 75 વર્ષ પછી પણ લોકોને રેશન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.

સીએમ ભગવંત માને ઘરે ઘરે રેશન પહોંચાડવાની જાહેરાત કરી છે. પંજાબ સરકાર રેશનને સારા પેકિંગમાં પેક કરશે અને દર મહિને લોકોના  ઘરે પહોંચાડશે.હવે પંજાબના લોકોને રાશન માટે દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા નહીં રહેવું પડશે.

સીએમ ભગવંત માને પંજાબમાં રેશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગેનો વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં સીએમ ભગવંત માને લખ્યું - આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા લોકો લાઈનમાં ઉભા છે. આજે આપણે આ વ્યવસ્થા બદલવા જઈ રહ્યા છીએ હવે આપણી વૃદ્ધ માતાઓને રેશન માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે. કોઈએ તેમની દૈનિક મજૂરી છોડવી પડશે નહીં. આજે મેં નિર્ણય કર્યો છે કે AAP  સરકાર તમારા ઘરે રે શન પહોંચાડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget