શોધખોળ કરો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ પર કરી મોટી જાહેરાત, હવે તમામ શિક્ષકોને મળશે...

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના શિક્ષકો માટે એક મોટી જાહેરાત કરી છે.

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ  નિમિત્તે રાજ્યના શિક્ષકો માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે રાજ્યના તમામ શિક્ષકોને કેશલેસ સારવારની સુવિધાનો લાભ મળશે. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, ભંડોળ પ્રાપ્ત શાળાઓના તમામ શિક્ષકોને આ સુવિધા મળશે. શિક્ષા મિત્ર, પ્રશિક્ષકો અને રસોઈયાઓને પણ કેશલેસ સાથે જોડવામાં આવશે.

યોગી સરકારની આ પહેલ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લાખો પરિવારો માટે દિવાળી પહેલા મોટી ભેટથી ઓછી માનવામાં આવી રહી નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શિક્ષક દિવસ પર તમામ શિક્ષકોને આ મોટી ભેટ આપવામાં આવી છે. 

9 લાખ પરિવારોને લાભ થશે

આ નિર્ણયથી ઉત્તરપ્રદેશના 9 લાખ પરિવારોને ફાયદો થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,  તેમની સેવાને ધ્યાનમાં રાખીને સરકારે તેમના સ્વાસ્થ્ય અંગે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગીએ આ પછી એમ પણ કહ્યું કે આગામી સમયમાં શિક્ષા મિત્ર અને પ્રશિક્ષકોના માનદ વેતનમાં વધારો કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. સમિતિનો રિપોર્ટ ટૂંક સમયમાં આવવાનો છે, જેના પછી તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે.

શિક્ષકોએ શું કહ્યું ?

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણયનું શિક્ષકો અને શિક્ષણ સંબંધિત સંગઠનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષકોની સૌથી મોટી ચિંતા તેમના સ્વાસ્થ્ય ખર્ચની હતી, પરંતુ હવે સરકારની આ પહેલ તેમને મોટી રાહત આપશે. 

5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી

દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી માટે બધા ભારતીયો શિક્ષક દિવસ ઉજવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget