શોધખોળ કરો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ પર કરી મોટી જાહેરાત, હવે તમામ શિક્ષકોને મળશે...

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના શિક્ષકો માટે એક મોટી જાહેરાત કરી છે.

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ  નિમિત્તે રાજ્યના શિક્ષકો માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે રાજ્યના તમામ શિક્ષકોને કેશલેસ સારવારની સુવિધાનો લાભ મળશે. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, ભંડોળ પ્રાપ્ત શાળાઓના તમામ શિક્ષકોને આ સુવિધા મળશે. શિક્ષા મિત્ર, પ્રશિક્ષકો અને રસોઈયાઓને પણ કેશલેસ સાથે જોડવામાં આવશે.

યોગી સરકારની આ પહેલ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લાખો પરિવારો માટે દિવાળી પહેલા મોટી ભેટથી ઓછી માનવામાં આવી રહી નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શિક્ષક દિવસ પર તમામ શિક્ષકોને આ મોટી ભેટ આપવામાં આવી છે. 

9 લાખ પરિવારોને લાભ થશે

આ નિર્ણયથી ઉત્તરપ્રદેશના 9 લાખ પરિવારોને ફાયદો થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,  તેમની સેવાને ધ્યાનમાં રાખીને સરકારે તેમના સ્વાસ્થ્ય અંગે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગીએ આ પછી એમ પણ કહ્યું કે આગામી સમયમાં શિક્ષા મિત્ર અને પ્રશિક્ષકોના માનદ વેતનમાં વધારો કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. સમિતિનો રિપોર્ટ ટૂંક સમયમાં આવવાનો છે, જેના પછી તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે.

શિક્ષકોએ શું કહ્યું ?

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણયનું શિક્ષકો અને શિક્ષણ સંબંધિત સંગઠનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષકોની સૌથી મોટી ચિંતા તેમના સ્વાસ્થ્ય ખર્ચની હતી, પરંતુ હવે સરકારની આ પહેલ તેમને મોટી રાહત આપશે. 

5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી

દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી માટે બધા ભારતીયો શિક્ષક દિવસ ઉજવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Embed widget