શોધખોળ કરો

Coromandel Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ પણ 100થી વધુ મૃતદેહોની ઓળખ થઇ શકી નથી

અકસ્માત અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ કરવાની હજુ બાકી છે

Odisha Train Accident:  2 જૂને ઓડિશામાં બનેલી ખૂબ જ દર્દનાક ટ્રેન દુર્ઘટનાને ભૂલવી સરળ નથી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ ત્રણ દિવસ પછી પણ 100થી વધુ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. અકસ્માત અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ કરવાની હજુ બાકી છે.

એએનઆઈ સાથે વાત કરતા પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો હજુ પણ ઓડિશાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

900 ઘાયલોને રજા આપવામાં આવી

ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લગભગ 1,100 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 900 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ સિવાય ઓડિશાની ઘણી હોસ્પિટલમાં લગભગ 200 લોકોની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ઓડિશાના બાલાસોરમાં થયો હતો જેમાં બે એક્સપ્રેસ ટ્રેન અને 1 ગુડ્સ ટ્રેન વચ્ચે ટક્કર થઇ હતી. આ દુ:ખદ ઘટનાની સમગ્ર ભારત પર ઊંડી અસર પડી છે.

55 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા

ભૂવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય અમૃત કુલંગેએ ANIને જણાવ્યું હતું કે ભૂવનેશ્વરની હોસ્પિટલમાં રાખવામાં આવેલા કુલ 193 મૃતદેહોમાંથી 80 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. 55 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે BMCના હેલ્પલાઈન નંબર પર 200 થી વધુ કોલ આવ્યા હતા.

ઓડિશામાં 2 જૂનના રોજ આ અકસ્માત થયો હતો જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી ટ્રેન સાથે અથડાઈ હતી, જેના કારણે ઘણા ડબ્બા નજીકના ટ્રેક પર ઉતરી ગયા હતા. આ પછી બીજા ટ્રેક પર યશવંતપુરથી હાવડા જતી હાવડા એક્સપ્રેસ કોરોમંડલના કોચ સાથે ટકરાઇ હતી.  અકસ્માતના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાસોર ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને પણ મળ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget