શોધખોળ કરો

દેશમાં કોરોના વાયરસના એક દિવસમાં રેકોર્ડ 11 લાખથી વધુ ટેસ્ટિંગ, અત્યાર સુધી કેટલા કરાયા ટેસ્ટ ? જાણો

દેશમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા વધીને 38,53,406 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 67,376 પર પહોંચી ગયો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહ્યું છે, જેથી કોરોનાથી સંક્રમિતોની જલ્દી ઓળખ થઈ શકે. ગઇકાલે બુધવારે એક દિવસમાં રેકોર્ડ 11 લાખ 72 હજાર 179 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 55 લાખ 09 હજાર 380 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આઈસીએમઆરના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતમાં પ્રતિ દિન ટેસ્ટિંગની ક્ષમતા 10 લાખને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ટ્વીટ કરીને કહ્યું કે, “ભારતમાં ટેસ્ટિંગ મામલે અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,70,000થી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. વ્યાપક ક્ષેત્રોમાં સમયય સમય પર નિરંતર ટેસ્ટિંગનું ઉચ્ચ સ્તર બનાવી રાખવા સંક્રમિતનોની જલ્દી ઓળખ કરી અને સંક્રમિતોને આઈસોલેશન કરવા તથા હોસ્પિટલમાં ભર્તી કરવાની સુવિધા હોય છે. જેનાથી મૃત્યુદરમાં ઘટાડો થાય છે. ” ભારતમાં કોવિડ-19ના કારણે મૃત્યુદર ઘટીને 1.75 ટકા થઈ ગયો છે, જ્યારે દેશમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 77.09 ટકા થઈ ગયો છે. દેશમાં 8 લાખ 15 હજાર 538 એક્ટિવ કેસ છે, જે તમામ કેસના 21.16 ટકા જેટલા છે. આરોગ્ય મંત્રાલયના સવારે આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 83,883 કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 38,53,406 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 67,376 પર પહોંચી ગયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget