શોધખોળ કરો

Covid-19 સામે ખૂબ પ્રભાવી છે આ દવાઓનું નવું મિશ્રણ, રિસર્ચમાં થયો ખુલાસો

Coronavirus: 'નેચર જર્નલ'માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ દવાઓનો અલગ-અલગ ઉપયોગ કરવાને બદલે સંયોજનમાં ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થાય છે.

Coronavirus: એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રાયોગિક દવા બ્રેક્વિનાર સાથે એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિર અથવા મોલાનુપિરાવીરના સંયોજનથી SARS-CoV-2 વાયરસના પ્રજનનને અવરોધે છે. આ વાયરસ કોવિડ-19 ચેપ માટે જવાબદાર છે.

તાજેતરમાં 'નેચર જર્નલ'માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ દવાઓનો અલગ-અલગ ઉપયોગ કરવાને બદલે સંયોજનમાં ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થાય છે. સંશોધકોએ કહ્યું કે ભલે આ દવાઓના સંયોજનોનું ક્લિનિકલી પરીક્ષણ કરવામાં ન આવ્યું હોય, પરંતુ અભ્યાસો દર્શાવે છે કે તેઓ કોવિડ-19 ચેપની ખૂબ અસરકારક સારવાર સાબિત થવાની ક્ષમતા ધરાવે છે.

18,000 દવાઓની એન્ટિ-વાયરસ ક્ષમતાઓની તપાસ કરવામાં આવી

યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રોફેસર અને મુખ્ય સંશોધક સારાહ ચેરીએ કહ્યું, એન્ટિવાયરલ દવાઓના યોગ્ય સંયોજનને ઓળખવું અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે આમ કરવાથી કોરોના વાયરસ સામે દવાઓની અસરકારકતામાં વધારો થઈ શકે છે. દવાઓનું યોગ્ય મિશ્રણ પ્રતિકારના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે. સંશોધકોએ માનવ શ્વસન કોષોમાં SARS-CoV-2 વાયરસના જીવંત અંશ દાખલ કરીને 18,000 દવાઓની એન્ટિ-વાયરસ ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું.

16 ન્યુક્લિયોસાઇડ એનાલોગમાં, રેમડેસિવીર અને મોલાનુપીરાવીર અગ્રણી

આ દરમિયાન તેઓએ 122 એવી દવાઓની ઓળખ કરી જે કોરોનાવાયરસ સામે એન્ટિવાયરલ ગતિવિધિ દર્શાવે છે. આમાં 16 ન્યુક્લિયોસાઇડ એનાલોગનો સમાવેશ થાય છે, જે ક્લિનિકલ ઉપયોગમાં એન્ટિવાયરલ દવાઓનો સૌથી મોટો વર્ગ છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ 16 ન્યુક્લિયોસાઇડ એનાલોગમાં રેમડેસિવીર અને મોલાનુપીરાવીર મુખ્ય છે.

રેમડેસિવીર એ એન્ટિવાયરલ દવા છે, જે ઇન્જેક્શન દ્વારા નસમાં આપવામાં આવે છે. જ્યારે મોલનુપીરાવીરને ગોળી સ્વરૂપે લઈ શકાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સે કોવિડ-19ની સારવારમાં આ બંને દવાઓના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.  સંશોધકોએ જણાવ્યું હતું કે જે 122 દવાઓની ઓળખ કરવામાં આવી હતી. તેમાં પ્રાયોગિક દવા બ્રેક્વિનાર સહિત અનેક ન્યુક્લિયોસાઇડ બાયોસિન્થેસિસ ઇન્હિબિટરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ન્યુક્લિયોસાઇડ બાયોસિન્થેસિસ ઇન્હિબિટર્સ શરીરમાં હાજર એન્ઝાઇમને ન્યુક્લિયોસાઇડ્સ બનાવવાથી અટકાવે છે, જે વાયરસના પ્રજનનને અવરોધે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget