શોધખોળ કરો

PM મોદીની જાહેરાત બાદ લોકડાઉન 2નો પ્રથમ દિવસ, સરકારે આજે બહાર પાડશે વિસ્તૃત ગાઈડલાઈન

જે વિસ્તારમાં સ્થિતિ ખરાબ થવાની શક્યતા નથી ત્યાં 20 એપ્રિલ બાદ કેટલીક રાહત આપવામાં આવી શકે છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ગઈકાલે પીએમ મોદીએ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, સંક્રમણને રોકવા માટે લોકડાઉનના પ્રભાવિ પરિણામ ળી રહ્યા છે. પીએમ મોદીએ અંદાજે 25 મિનિટના રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું કે, બીજા તબક્કામાં લોકડાઉનને કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવામાં આવસે અને આજે આ મામલે વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડવામાં આવસે જેથી સુનિશ્ચિત કરી શકાય કે તે નવા વિસ્તારમાં ન ફેલાય. 20 એપ્રિલ બાદ આપવામાં આવી શકે છે કેટલીક રાહત પીએમ મોદીએ કહ્યું કે, જે વિસ્તારમાં સ્થિતિ ખરાબ થવાની શક્યતા નથી ત્યાં 20 એપ્રિલ બાદ કેટલીક રાહત આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના વિરૂદ્ધ લડાઈમાં કડકાઈથી પગલા લેવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક વિસ્તાર, તાલુકા, જિલ્લા, રાજ્યમાં જોવામાં આવશે કે ત્યાં લોકડાઉનનું કેવી રીતે પાલન કરવામાં આવે છે અને એ વિસ્તારને ખુદને કોરોનાથી કેટલું બચાવી રાખ્યું છે. મોદીએ કહ્યું કે, જે વિસ્તાર આ અગ્નિ પરીક્ષામાં સફળ થશે, જે હોટસ્પોટ (વધારે ખરાબ સ્થિતિવાળા વિસ્તાર)માં નહીં હોય, અને જે હોટસ્પોટમાં બદલવાની શક્યતા પણ ઓછી હશે ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી ગતિવિધિઓ માટે મંજૂરી આપવામાં આવી શકે છે.
3 મે સુધી સંપૂર્ણ શ્રદ્ધા સાથે લોકડાઉનના નિયમોનું પાલન કરો- મોદી નોંધનીય છે કો, કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલ 21 દિવસનાં લોકડાઉનનો પ્રથમ તબક્કો 14 એપ્રિલને પૂરો થઈ ગયો. તેમણે નાગરિકોને કહ્યું કે, 3 મે સુધી સંપૂર્ણ શ્રદ્ધાની સાથે લોકડાઉનના નિયમોનું પાલન કરો. જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો. મોદીએ કહ્યું કે, રાજ્યો અને નિષ્ણાંતો સાથે ચર્ચા અને વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં લોકડાઉનને હવે 3 મે સુધી આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Embed widget