શોધખોળ કરો

Covid-19 Variants: વિશ્વમાં કોરોનાના ડેલ્ટા ઉપરાંત આ નવા વેરિયંટ પણ છે મહામારીનું કારણ

ડેલ્ટા ઉપરાંત કોરોનાના બીજા વેરિયંટ પણ ચિંતાનું કારણ બન્યા છે. લેમ્બડા વેરિયંટ ડિસેમ્બરમાં પ્રથમ વખત સામે આવ્યો હતો. શરૂઆતમાં આ વેરિંયંટના મામલા વધ્યા હતા પરંતુ તે બાદ ઘટાડો થયો હતો.

વિશ્વભરમાં  કોરોનાના મામલા વધીને 22.24 કરોડ થઈ ગયા છે. આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 45.9 લાખ પર પહોંચી ગઈ છે. કોરોના સંક્રમણ હજુ પણ ચિંતાનો વિષય છે. કારણકે સતત કોરોનાના નવા વેરિયંટ સામે આવી રહ્યા છે.  તેમાં ડેલ્ટા વેરિંયટ સૌથી મુખ્ય છે.  કોવિડનો વેરિયંટ બી.1.617.2 કે ડેલ્ટાનો પ્રથણ મામલો 2020માં ભારતમાં સામે આવ્યો હતો અને તે બાદ સમગ્ર વિશ્વમાં પેલાયો હતો.

  • ડેલ્ટા ઉપરાંત કોરોનાના બીજા વેરિયંટ પણ ચિંતાનું કારણ બન્યા છે. લેમ્બડા વેરિયંટ ડિસેમ્બરમાં પ્રથમ વખત સામે આવ્યો હતો. શરૂઆતમાં આ વેરિંયંટના મામલા વધ્યા હતા પરંતુ તે બાદ ઘટાડો થયો હતો.
  • મ્યૂ વેરિયંટ પ્રથમ વખત જાન્યુઆરીમાં કોલંબિયામાં સામે આવ્યો હતો. ડબલ્યુએચઓ દ્વારા આ સંબંધિત અનેક મ્યૂટેશનના કારણે ઘણા નામ અપાયા છે. જેમકે મ્યૂ ઈ484કે, એન50વાઈ અને ડી16જી.
  • દક્ષિણ આફ્રિકા અને અન્ય કેટલાક દેશોમાં  મળી આવેલા કોરોના વાયરસનો એક નવો વેરિયંટ સી 1.2 પહેલાના સ્વરૂપોની તુલનામાં વધારે સંક્રામક છે. કોરોના વાયરસના નવા વેરિયંટનો ઉત્પરિવર્તન દર વાયરસના અન્ય સ્વરૂપોની તુલનામાં બેગણો વધારે છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિયંટ પહેલાથી સંક્રમિત લોકોની સીરાની તુલનામાં 5.7 ગણો ઓછો સંવેદનશીલ છે અન આલ્ફા વેરિયંટની તુલનામાં રસી સામે આઠ ગણો ઓછો સંવેદનશીલ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર તથા વરિષ્ઠ લેખકો પૈકીના એક રવીન્દ્ર ગુપ્તાના કહેવા મુજબ, ભારતમાં 2021માં સંક્રમણની બીજી લહેર દરમિયાન અનેક લોકો ઝપેટમાં આવ્યા હતા.  ઓછામાં ઓછા અડધા દર્દીઓ પહેલા જ સંક્રમણના અન્ય સ્વરૂપની ઝપેટમાં આવી ચુક્યા હતા.  

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ 

ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 42,263 નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે 40,567 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બુધવારે 37,875 નવા કેસ નોંધાયા હતા અને 369 લોકોના મોત થયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 30,196 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 181 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,579 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,39,480 છે. જ્યારે કુલ 40,21,456 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,001 છે.

કુલ કેસઃ 3 કરોડ 31 લાખ 39 હજાર 981

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 23 લાખ 4 હજાર 618

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 93 હજાર 614

કુલ મોતઃ 4 લાખ 41 હજાર 749

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget