શોધખોળ કરો

Covid-19: શું આગામી થોડા મહિનામાં ખત્મ થઈ જશે કોરોના ? જાણો નિષ્ણાંતોએ શું કહ્યું....

નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.

Covid-19: શું આગામી કેટલાક મહિનાઓમાં કોવિડ -19 સમાપ્ત થશે? આ એક એવો પ્રશ્ન છે જે આજના સમયમાં દરેકના મનમાં ચાલી રહ્યો છે. વિશ્વભરના નિષ્ણાતોએ પણ કોવિડ -19 મહામારીના અંત વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ નિષ્ણાતોનો આ અભિપ્રાય તમને નિરાશ કરી શકે છે. મોટાભાગના નિષ્ણાતો સહમત છે કે કોવિડ -19 મહામારીનો તાત્કાલિક અંત શક્ય નથી અને ઓછામાં ઓછા આગામી છથી આઠ મહિના સુધી તેનો સંપૂર્ણ અંત આવવાની કોઈ શક્યતા નથી.

નિષ્ણાતો એમ પણ માને છે કે કોવિડ -19 રોગચાળાની વધુ લહેર જોવા મળી શકે છે. જેના કારણે ફરી એકવાર બંધ શાળાઓ અને કોલેજો, દર્દીઓથી ભરેલી હોસ્પિટલોનું દ્રશ્ય જોઇ ​​શકાય છે. મિનેપોલિસની યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં સેન્ટર ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેક્ટર માઈકલ ઓસ્ટરહોલ્મના જણાવ્યા અનુસાર, "શિયાળાની મોસમમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી શકે છે અને ત્યાર બાદ ફરી કેસમાં ઘટાડો નોંધાશે."

વિશ્વનો દરેક વ્યક્તિ એકવાર કોવિડ-19 થી સંક્રમિત થશે

નિષ્ણાતો એમ પણ માને છે કે વિશ્વનો દરેક વ્યક્તિ ઓછામાં ઓછો એક વખત કોવિડ -19 થી સંક્રમિત થશે. કેટલાક લોકો એવા હશે જે એક કરતાં વધારે વખત કોરોનાની ઝપેટમાં આવશે. કોરોના અને રસીકરણ વચ્ચેની આ લડાઈ ત્યાં સુધી સમાપ્ત થશે નહીં. નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.

ઓસ્ટરહોલ્મ અનુસાર, "હું તમને કહી શકું છું કે, આ કોરોના વાયરસ જંગલની આગ જેવો છે. જ્યાં સુધી તે દરેક વ્યક્તિને પોતાની ઝપેટમાં નહીં લઈ લે ત્યાં સુધી તે અટકશે નહીં."

ક્યાંક વાયરસ વેક્સિન પ્રતિરોધક વેરિઅન્ટમા ન ફેરવાય જાય

કોવિડ-19 નો સૌથી મોટો ખતરો તેનું સ્વરૂપ એટલે કે પરિવર્તિત હિઓન બદલવાની શક્તિ છે. નિષ્ણાતો એ હકીકત વિશે પણ ચિંતિત છે કે આ રસી પ્રતિરોધક વેરિઅન્ટમાં ફેરવાઈ ન જાય. જો આવું થાય છે, તો ટૂંક સમયમાં આ વાયરસનો અંત માત્ર એક સ્વપ્ન જ રહેશે. વળી જ્યારે આવું થાય, ત્યારે આપણે શાળાઓ, જાહેર પરિવહન અને કચેરીઓમાં ફરી એક વખત આ વાયરસના પ્રકોપનો સામનો કરવો પડશે.

રસીકરણ પછી પણ ચેપની શક્યતા રહેશે

અત્યારે વિશ્વમાં અબજો લોકો એવા છે કે જેમણે કોરોનાની રસી મેળવી નથી. રસીના પુરવઠા અંગે હજુ પણ સમૃદ્ધ અને ગરીબ દેશો વચ્ચે મોટું અંતર છે. ટૂંક સમયમાં આ તફાવત ઓછો થતો જણાતો નથી. નિષ્ણાતોના મતે, દરેકને રસી આપવામાં આવ્યા પછી પણ, વસ્તીના એક ભાગને ચેપ લાગવાની શક્યતા રહેશે. આમાં નવજાત શિશુઓ, એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે અન્ય કોઈ રોગને કારણે રસીકરણ કરાવ્યું ન હતું અને જે લોકો રસીકરણ કરાવ્યા હોવા છતાં ચેપ લાગ્યા હતા.

નિષ્ણાતોએ કહ્યું છે કે, આપણે છેલ્લા કેટલાક વર્ષોના ઈન્ફલ્યુએન્ઝા બીમારીના અનુભવોમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ સાથે, શક્ય તેટલી વહેલી તકે કોવિડ -19 પર કાબુ મેળવવાનો માર્ગ શોધી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ,
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ, "આ ક્ષણે પક્ષની સીમાઓ પાર કરીને, પરસ્પર આદર સાથે સહિયારી ભાવના જાગે છે"
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ,
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ, "આ ક્ષણે પક્ષની સીમાઓ પાર કરીને, પરસ્પર આદર સાથે સહિયારી ભાવના જાગે છે"
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
વોટ્સએપથી કેવી રીતે બુક કરી શકશો LPG સિલિન્ડર? આ રીતે મેળવો લાંબી લાઈનથી છૂટકારો
વોટ્સએપથી કેવી રીતે બુક કરી શકશો LPG સિલિન્ડર? આ રીતે મેળવો લાંબી લાઈનથી છૂટકારો
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
ટ્રેનમાં વોટ્સએપથી કેવી રીતે ઓર્ડર કરી શકશો જમવાનું? મિનિટોમાં સીટ પર આવશે ગરમાગરમ ભોજન
ટ્રેનમાં વોટ્સએપથી કેવી રીતે ઓર્ડર કરી શકશો જમવાનું? મિનિટોમાં સીટ પર આવશે ગરમાગરમ ભોજન
Embed widget