શોધખોળ કરો

Covid Vaccine : કોવેક્સીન કે કોવિશીલ્ડમાં કઈ વેક્સિન સૌથી બેસ્ટ? સ્ટડીમાં થયો ચોંકાવનારો ખલાસો

અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, બંને રસીઓએ સેરોનેગેટિવ અને સેરોપોઝિટિવ વ્યક્તિઓ અથવા કોવિડ-19 ચેપમાંથી સ્વસ્થ થયેલા લોકોમાં આંકડાકીય રીતે નોંધપાત્ર એન્ટિબોડી સ્તરો પ્રાપ્ત કર્યા છે.

Covid 19 Update : કોરોનાની વેક્સીનને લઈને મહત્વનો ખુલાસો થયો છે. જુદા જુદા કેન્દ્રોના અભ્યાસ મુજબ, SARS-CoV-2 વાયરસ અને તેના ચિંતાજનક સ્વરૂપો સામે 'Covaxin' રસી મેળવનારા લોકો કરતાં 'CovidShield' લેનારા લોકોમાં વધુ સારી રોગપ્રતિકારક શક્તિ જોવા મળી છે. આ અભ્યાસ 'મેડઆરજીવ' સર્વર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેની સમીક્ષા નથી કરાઈ.

અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, બંને રસીઓએ સેરોનેગેટિવ અને સેરોપોઝિટિવ વ્યક્તિઓ અથવા કોવિડ-19 ચેપમાંથી સ્વસ્થ થયેલા લોકોમાં આંકડાકીય રીતે નોંધપાત્ર એન્ટિબોડી સ્તરો પ્રાપ્ત કર્યા છે. જૂન 2021 અને જાન્યુઆરી 2022 દરમિયાન સંશોધકોએ શહેરી અને ગ્રામીણ બેંગલુરુ અને પુણેમાં ચાર સ્થળોએ 18-45 વર્ષની વયના 691 સહભાગીઓ પર આ મામલે અભ્યાસ હાથ ધર્યો હતો.

સહભાગીઓને કોવેક્સિનના બે ડોઝ 28 દિવસના અંતરે અથવા કોવિશિલ્ડના બે ડોઝ ત્રણ મહિનાના અંતરે આપવામાં આવ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકોએ 'કોવિડશિલ્ડ' લીધી હતી તેઓએ SARS-CoV-2 વાયરસ અને તેના ચિંતાજનક સ્વરૂપો સામે 'કોવેક્સિન' રસી મેળવનારા લોકો કરતાં વધુ સારી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી હતી.

એક નવા અભ્યાસ મુજબ, કોવેક્સિન લેનારાઓની તુલનામાં કોવિશિલ્ડ લેનારાઓમાં ચિંતાના COVID-19 વેરિઅન્ટ (VOC) સામે તટસ્થ એન્ટિબોડી પ્રતિભાવો વધારે જણાયા હતાં. એટલું જ નહીં, સેરોપોઝિટિવ વ્યક્તિઓ (જેઓ પહેલેથી જ ચેપગ્રસ્ત હતા અને રસીકરણના પ્રથમ ડોઝ પહેલાં કોવિડમાંથી સ્વસ્થ થયા હતા) સેરોનેગેટિવ વ્યક્તિઓ કરતાં વધુ પ્રતિસાદ દર્શાવ્યો હતો.

ડૉ બલના કહેવા પ્રમાણે... 

આ અભ્યાસ બે મુખ્ય પ્રશ્નોને સંબોધે છે. પહેલું એ છે કે, શું રસીકરણના પરિણામો જુદા જુદા હોય છે? જો વ્યક્તિ પહેલાથી જ ચેપગ્રસ્ત હતાં અને વેક્સિનનો પહેલા ડોઝ પેહલા જ કોરોનાથી સાજા થયા હતાં કે નહીં? 

બીજો પ્રશ્ન એન્ટિબોડી પ્રતિભાવોને ટ્રિગર કરવાની તેમની ક્ષમતાના સંદર્ભમાં બે રસીઓની સંબંધિત શક્તિ વિશે હતો. ડૉ બાલે જણાવ્યું હતું કે, અમે એ જાણવાની કોશિશ કરી કે શું બે ડોઝનું પ્રમાણ એન્ટિબોડી પ્રતિક્રિયા પેદા કરે છે અને શું Covaxin અને Covishield રસી લેનારાઓમાં ઉત્પન્ન એન્ટિબોડીઝની માત્રા તુલનાત્મક છે કે કેમ?.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝ બાદ સેરોનેગેટિવ વ્યક્તિઓમાં એન્ટિબોડીઝની સાંદ્રતા 2.1 અને 7.6 ગણી વધી છે, પરંતુ કોવેક્સિનમાં એન્ટિબોડીઝના આવા ઉચ્ચ સ્તરો જોવા મળ્યા નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget