શોધખોળ કરો

વાવાઝોડું હાલ ક્યાં છે, કેટલું થઈ શકે છે નુકસાન, મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી એલર્ટ જાહેર

Cyclone Biparjoy Update: ચક્રવાત બિપરજોય સમગ્ર પશ્ચિમ કિનારાને અસર કરશે પરંતુ ગુજરાતને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે.

Cyclone Biparjoy Big Updates: ચક્રવાત બિપરજોય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે 15 જૂન સુધીમાં પહોંચવાની અપેક્ષા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડું તેનું સૌથી ઉગ્ર સ્વરૂપ બતાવશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જારી કરીને તેને અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનની શ્રેણીમાં જાહેર કર્યું છે. માછીમારોને દરિયામાં જવા પર રોક લગાવી દેવામાં આવી છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી જિલ્લામાં વાવાઝોડાની મહત્તમ અસર થવાની સંભાવનાને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ચાલો જોઈએ કે વાવાઝોડાને લઈને અત્યાર સુધીના મોટા અપડેટ્સ શું છે.

અત્યારે વાવાઝોડુ ક્યાં છે

IMD અનુસાર, ચક્રવાત બિપરજોય હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે, જે ગુજરાતના જખૌ બંદરથી લગભગ 290 કિમી દક્ષિણ પશ્ચિમમાં છે.

આ વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 300 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, નલિયાથી 310 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 350 કિમી પશ્ચિમે છે.

ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 15 જૂનની સાંજે જખૌ બંદર નજીકથી માંડવી અને કરાચી વચ્ચેથી પસાર થતાં સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરે તેવી શક્યતા છે.

આ ખતરનાક બની શકે છે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે.

કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જીલ્લામાં છાણવાળા મકાનો સંપૂર્ણપણે નાશ પામી શકે છે.

કચ્છના મકાનોને વ્યાપક નુકસાન થવાની આશંકા સાથે પાકાં મકાનોને પણ નજીવું નુકસાન થઈ શકે છે.

ચક્રવાતી વાવાઝોડાને કારણે વીજળી અને ટેલિફોનના થાંભલા ધરાશાયી થઈ શકે છે.

ટ્રેનની અવરજવર ખોરવાઈ શકે છે.

ઉભા પાક, વાવેતર અને બગીચાને નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદની આગાહી

હવામાન વિભાગે ચક્રવાતને કારણે બુધવારે (14 જૂન) ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા ભાગના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

15 જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.

90 થી વધુ ટ્રેનો રદ

વાવાઝોડાને કારણે રેલવેના કામકાજ પર પણ અસર પડી છે. તોફાનના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું છે કે 15 જૂન સુધી લગભગ 95 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અથવા ટૂંકાવી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Embed widget