શોધખોળ કરો

શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?

Dawood Ibrahim's Son: એક સમયે મુંબઈ અંડરવર્લ્ડનો કિંગ દાઉદ ઇબ્રાહિમ હવે પાકિસ્તાનમાં છુપાઈને રહે છે. શું દાઉદનો પુત્ર હવે તેનો વ્યવસાય સંભાળે છે? જાણો શું તે પણ છે અંડરવર્લ્ડનો ડોન.

Dawood Ibrahim's Son: અંડરવર્લ્ડ આ શબ્દ સાંભળીને તમારા મનમાં બોલીવુડ ફિલ્મોના ઘણા ડાયલોગ અને દૃશ્યો આવતા હશે. ક્રાઇમની દુનિયામાં સક્રિય લોકોની દુનિયાને અંડરવર્લ્ડ કહેવાય છે. એક સમય હતો જ્યારે માયાનગરી મુંબઈમાં અંડરવર્લ્ડનો દબદબો હતો. ખુલ્લેઆમ માફિયા ડોન શેરીઓમાં ફરતા હતા. બોલીવુડના સિતારાઓને મળતા હતા. અને તેમાં એક નામ જે સૌથી ખાસ હતું અને સૌથી મહત્વનું તે હતું ડી કંપનીનો સરદાર દાઉદ ઇબ્રાહિમ.

મુંબઈના પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર અંડરવર્લ્ડનો કિંગપિન બની જશે, કોઈએ વિચાર્યું પણ નહોતું. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી દાઉદ ઇબ્રાહિમ ભારત છોડીને ભાગી ગયો હતો. હાલમાં તે પાકિસ્તાનમાં રહે છે. દાઉદ ઇબ્રાહિમની ઉંમર વધી ગઈ છે. અને હવે તે ક્રાઇમની દુનિયાથી લગભગ ગાયબ થઈ ગયો છે. આ દરમિયાન બધા લોકોના મનમાં સવાલ આવે છે કે શું દાઉદ ઇબ્રાહિમના ક્રાઇમ નેટવર્કને તેનો પુત્ર સંભાળી રહ્યો છે. શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર. ચાલો તમને જણાવીએ.

શું દાઉદ ઇબ્રાહિમનો પુત્ર છે અંડરવર્લ્ડ ડોન?

68 વર્ષના દાઉદ ઇબ્રાહિમનો એક સમયે મુંબઈના અંડરવર્લ્ડ પર દબદબો હતો. પોલીસથી લઈને મંત્રી સુધી, બોલીવુડ એક્ટરથી લઈને ક્રિકેટર સુધી દાઉદ ઇબ્રાહિમના બધા સાથે સંબંધો હતા. પરંતુ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર રચ્યા પછી દાઉદ ઇબ્રાહિમને દેશ છોડીને ભાગવું પડ્યું. હાલમાં દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનના કરાચી શહેરમાં રહે છે. ત્યાં જ તેનો આખો પરિવાર રહે છે. દાઉદને એક પુત્ર છે જેનું નામ છે મોઈન ઇબ્રાહિમ જેને મોઈન કાસકર નામથી પણ ઓળખવામાં આવે છે.

ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે. શું દાઉદ ઇબ્રાહિમનો પુત્ર મોઈન ઇબ્રાહિમ પણ તેના પિતાની જેમ અંડરવર્લ્ડનો વ્યવસાય સંભાળે છે. શું તે પણ એક અંડરવર્લ્ડ ડોન છે. તો તમને જણાવી દઈએ કે એવું નથી. દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર પાસેથી પોલીસને મળેલી માહિતી મુજબ, મોઈન ઇબ્રાહિમને દાઉદના બિઝનેસમાં કોઈ રસ નથી.

ધર્મ તરફ છે ઝુકાવ

પોલીસે જ્યારે દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરને પકડ્યો હતો, ત્યારે તેણે જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છે. કારણ કે તેના પછી તેના વ્યવસાયને સંભાળનાર કોઈ નથી. તેનો પુત્ર મોઈન ઇબ્રાહિમ બિઝનેસમાં બિલકુલ રસ નથી દાખવી રહ્યો. તેનો ઝુકાવ ધર્મ તરફ વધારે છે અને તે મસ્જિદમાં વધારે સમય વિતાવે છે. વર્ષ 2017માં એવા સમાચાર પણ આવ્યા હતા કે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર મૌલાના બની ગયો છે. જોકે આ સમાચારની પુષ્ટિ થઈ શકી નહોતી.

આ પણ વાંચોઃ

ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget