શોધખોળ કરો

દિલ્હીઃ ઉપ રાજ્યપાલે CM કેજરીવાલના સિંગાપુર પ્રવાસની ફાઈલ રદ કરી, કહ્યું - "આ સંમેલન તો...."

દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપુર પ્રવાસ સાથે જોડાયેલી ફાઈલને રદ કરી દીધી છે.

Delhi News: દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપુર પ્રવાસ સાથે જોડાયેલી ફાઈલને રદ કરી દીધી છે. ઉપ રાજ્યપાલ વિનય સક્સેનાએ ફાઈલ રદ કરવા અંગે કહ્યું છે કે, આ મેયરનું સંમેલન છે અને મેયરના સંમેલનમાં એક મુખ્યમંત્રીએ ભાગ લેવો યોગ્ય નથી. 

મનીષ સિસોદિયાએ નિચલી કક્ષાની રાજનીતિ ગણાવીઃ
આ અંગે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, "આ નિચલી કક્ષાની રાજનીતિના કારણે અરવિંદ કેજરીવાલને સિંગાપુર નથી જવા દેવામાં આવી રહ્યા." તેમણે કહ્યું કે, "વિદેશ મંત્રાલય પાસેથી CM કેજરીવાલ પોલિટિકલ ક્લીયરન્સ માંગશે અને અમને આશા છે કે, મંજૂરી મળી જશે."

કેન્દ્ર સરકાર સામે લાગ્યા હતા આરોપઃ
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સિંગાપુર જવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી નથી આપી રહી. ત્યારે હવે દિલ્હીના ઉપ રાજ્યપાલે કેજરીવાલના સિંગાપુર પ્રવાસની ફાઈલને રદ કરી દીધી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું - હું કોઈ ગુનેગાર નથીઃ
આ પહેલાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સિંગાપુર પ્રાવસ માટે આવી રહેલી અડચણો વિશે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, "હું કોઈ ગુનેગાર નથી હું એક મુખ્યમંત્રી છું અને દેશનો એક સ્વતંત્ર નાગરિક છું. મને સિંગાપુર જતો રોકવા માટે કોઈ કાયદાકીય આધાર નથી. એટલે આ બધાની પાછળ કોઈ રાજનીતિક કારણ હોય તેવું લાગે છે. મને સિંગાપુર સરકારે દિલ્હી મોડલ - સ્વાસ્થ્ય અને સ્કૂલોમાં સેવાઓના વિકાસ વિશે માહિતી આપવા માટે બોલાવ્યો છે. જેનાથી ભારત દેશનો આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રોત્સાહન મળશે"

આ પણ વાંચોઃ

Cm Kejriwal in Surat: જો ગુજરાતમાં AAPની સરકાર આવશે તો 300 યુનિટ વીજળી ફ્રી અપાશે: કેજરીવાલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Embed widget