શોધખોળ કરો

ISIના સીક્રેટ મિશનનો ખુલાસો, ટાર્ગેટ પર હતા એરફોર્સ બેઝ, બે જાસૂસની ધરપકડ

આ બંને પાસેથી ભારતીય સશસ્ત્ર દળો સંબંધિત ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓને માહિતી મળી હતી કે ISI તેના એક એજન્ટને સેનાના ગુપ્ત દસ્તાવેજો મેળવવા માટે દિલ્હી મોકલવા જઈ રહી છે.

દિલ્હી પોલીસે ત્રણ મહિના સુધી ગુપ્ત ઓપરેશન ચલાવ્યા બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે જાસૂસોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ કામગીરી જાન્યુઆરીથી માર્ચ 2025 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આમાં ઘણી કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ હતી. દિલ્હી પોલીસે ભારતમાં લોજિસ્ટિક્સમાં કામ કરતા પાકિસ્તાની જાસૂસ અંસારુલ મિયાં અંસારી અને અખલાક આઝમની પણ ધરપકડ કરી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ બંને પાસેથી ભારતીય સશસ્ત્ર દળો સંબંધિત ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓને માહિતી મળી હતી કે ISI તેના એક એજન્ટને સેનાના ગુપ્ત દસ્તાવેજો મેળવવા માટે દિલ્હી મોકલવા જઈ રહી છે. આ દસ્તાવેજોનો ઉપયોગ દિલ્હી પર હુમલો કરવા માટે થવાનો હતો.

પાકિસ્તાનના ટાર્ગેટ પર હતા દિલ્હી કેન્ટ અને પાલમ એરફોર્સ બેઝ

પાલમ ખાતેના એરફોર્સ બેઝ, સીજીઓ કોમ્પ્લેક્સ અને આર્મી કેન્ટોનમેન્ટની સાથે, દિલ્હી કેન્ટ પણ પાકિસ્તાનના નિશાના પર હતું. આ હુમલાને નિષ્ફળ બનાવવા માટે દિલ્હી પોલીસની ટીમે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરીમાં દિલ્હીમાં અંસારી જ્યારે નેપાળ થઈને પાકિસ્તાન ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અખલાક આઝમની માર્ચમાં દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.

અખલાક આઝમ એક મહિનો પાકિસ્તાનમાં રહ્યા પછી પાછો આવ્યો હતો.

અખલાક આઝમને લોજિસ્ટિક્સ સપોર્ટનું કામ સોંપવામાં આવ્યું હતું. તે જૂન 2024માં એક મહિના માટે પાકિસ્તાન ગયો હતો, જ્યાં તે પાકિસ્તાની સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓને મળ્યો હતો. આ ઉપરાંત, તે ISI ભરતી કરનારને પણ મળ્યો હતો. દિલ્હી પોલીસનું આ ઓપરેશન પાકિસ્તાની જાસૂસ અંસારુલ મિયાં અંસારી અને ભારતીય નાગરિક અખલાક આઝમની ધરપકડ બાદ સમાપ્ત થયું હતું.

પાકિસ્તાનના હુમલાઓ નિષ્ફળ બનાવવામાં અગ્નિવીરોની ભૂમિકા

ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાની સેનાએ પણ મોરચો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા ભારતીય શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન, અગ્નિવીરોએ પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને મળેલી સઘન તાલીમ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં રહેવાનો અનુભવ તેમણે સારો એવો કામે લગાડ્યો. ભારતીય વાયુસેનાના ઘણા યુનિટમાં આ અગ્નિવીરોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget