શોધખોળ કરો

Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ DGCAની જાહેરાત, ઘરે પરત ફરવા માંગતા પ્રવાસીઓને શું આપી રાહત

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. હવે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ દેશભરની એરલાઇન્સને તાત્કાલિક પગલાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ આદેશનો મુખ્ય હેતુ શ્રીનગરમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો અને તેમને રાહત પૂરી પાડવાનો છે. આ સંદર્ભમાં DGCA એ એરલાઇન્સને જાહેરાત કરી છે કે cancellation અને rescheduling ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત ફ્લાઇટ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં.

DGCA એ 23 એપ્રિલના રોજ એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરીને કહ્યું હતું કે પહલગામમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી પ્રવાસીઓ માટે તેમના ઘરે પાછા ફરવાની ભારે માંગ છે. આના પર DGCA એ એરલાઇન્સને શ્રીનગરથી દેશભરના સ્થળો માટે તાત્કાલિક અસરથી ફ્લાઇટ્સની સંખ્યા વધારવા વિનંતી કરી છે.

DGCA નો આ નિર્દેશ શા માટે જરૂરી હતો?

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ જેઓ અમરનાથ યાત્રા અથવા દર્શન માટે ખીણમાં આવ્યા હતા, તેઓ હવે ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં સુરક્ષા અને સુવિધા બંનેના દૃષ્ટિકોણથી ફ્લાઇટ્સની સંખ્યા વધારવી અને મુસાફરોને સસ્તી અને સરળ ટિકિટ સુવિધાઓ પૂરી પાડવી જરૂરી બની ગઈ હતી. ડીજીસીએના નિર્ણય બાદ ફસાયેલા લોકોને રાહત તો મળશે જ સાથે જ તેમને વધારાના પૈસા પણ ચૂકવવા પડશે નહીં.

સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે જ રદ કર્યો

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી. આ ઘટના બાદ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હંગામો મચી ગયો હતો. બીજી તરફ DGCA એ ટિકિટના ભાવ ઘટાડવાની જાહેરાત કરી જેથી મુસાફરો સરળતાથી તેમના ઘરે જઈ શકે. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે પીએમ નરેન્દ્ર મોદીને તેમના સાઉદી અરેબિયા પ્રવાસ ટૂંકાવીને અધવચ્ચે જ પાછા ફરવું પડ્યું હતું.                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget