શોધખોળ કરો

કોંગ્રેસ નેતા દિગ્વિજયે અમિત શાહને કોરોના થયો એ માટે રામમંદિર સાથે જોડાયેલા ક્યા કારણને જવાબદાર ગણાવ્યું ?

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ કટાક્ષ કરતાં કહ્યું કે, સનાતન હિંદૂ ધર્મની માન્યતાઓને અવગણવાનું આ પરિણામ છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે ઉત્તર પ્રદેશની કેબિનેટ મંત્રી કમલ રાની વરૂણનું કોરોનાને કારણએ મોત થયું. તેની સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા. તેના પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ કટાક્ષ કરતાં કહ્યું કે, સનાતન હિંદૂ ધર્મની માન્યતાઓને અવગણવાનું આ પરિણામ છે. દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું, ‘સનામત હિંદૂ ધર્મની માન્યતાઓને અવગણવાનું પરિણામ. 1. રામ મંદિરના સમસ્ત પુજારી કોરોના પોઝિટિવ. 2. ઉત્તર પ્રદેશના મંત્રી કમલ રાણી વરૂણ કોરોનાથી સ્વર્ગવાસ. 3. ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં. 4. અમિત શાહ કોરોના પોઝિટિવ.’ કોંગ્રેસ નેતા દિગ્વિજયે અમિત શાહને કોરોના થયો એ માટે રામમંદિર સાથે જોડાયેલા ક્યા કારણને જવાબદાર ગણાવ્યું ? કોંગ્રેસ નેતા દિગ્વિજયે અમિત શાહને કોરોના થયો એ માટે રામમંદિર સાથે જોડાયેલા ક્યા કારણને જવાબદાર ગણાવ્યું ? કોંગ્રેસ નેતા દિગ્વિજયે અમિત શાહને કોરોના થયો એ માટે રામમંદિર સાથે જોડાયેલા ક્યા કારણને જવાબદાર ગણાવ્યું ? કોરોના સંક્રમિતોની ગણતરી કરતાં દિગ્વિજય સિંહે લખ્યું. ‘5- મધ્યપ્રેદશના ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં, 6- કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં. મોદી જી તમે અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરીને હજુ કેટલા લોકોને હોસ્પિટલમાં મોકલવા માગો છો?' દિગ્વિજયસિંહે પૂછ્યું, ‘આ સ્થિતિમાં શું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રીએ કોરેન્ટાઈન ન થવું  જોઈએ? શું કોરેન્ટાઈનમાં જવાની બાધ્યતા માત્ર સામાન્ય લોકો માટે જ છે? પીએમ-મુખ્યમંત્રી માટે નથી? કોરેન્ટાઈનની સમયમર્યાદા 14 દિવસની છે.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget