શોધખોળ કરો

Watch: દુશ્મનોનું વિમાન-હેલિકોપ્ટર અને ડ્રોન મિનિટોમાં થશે નષ્ટ, ભારતીય સૈન્યએ QRSAM મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ગુરુવારે DRDO અને ભારતીય સેનાએ જમીન પરથી હવામાં પ્રહાર કરનાર QRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ગુરુવારે DRDO અને ભારતીય સેનાએ જમીન પરથી હવામાં પ્રહાર કરનાર QRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓ અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે આ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં કરવામાં આવ્યું હતું. ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે સ્થિત લોન્ચ કોમ્પ્લેક્સમાંથી તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

QRSAM મિસાઇલ તમામ સંજોગોમાં સફળ

પરીક્ષણ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓ બનાવવામાં આવી હતી અને તે જોવામાં આવ્યું હતું કે શું મિસાઇલ દરેક પરિસ્થિતિમાં લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં સક્ષમ છે કે નહીં. આ દરમિયાન લોન્ગ રેન્જ મીડિયમ અલ્ટીટ્યૂડ, શોર્ટ રેન્જ, હાઇ એલ્ટીટ્યૂડ મૈનુવરિંગ ટાર્ગેટ, લો રડાર સિગ્નેચર, ક્રોસિંગ ટાર્ગેટ્સ અને બે મિસાઇલોને એક પછી એક ફાયર કરીને ટાર્ગેટથી બચવા અને ખત્મ કરવાની સમીક્ષા કરવામાં આવી હતી.  આ ટેસ્ટ દિવસ અને રાત્રિ એમ બંને સ્થિતિમાં હાથ ધરવામાં આવ્યો હતો.

સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા

QRSAM મિસાઈલ 25 થી 30 કિમીની રેન્જમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેને ક્વિક રિએક્શન મિસાઈલ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં ઓલ-વેધર સિસ્ટમ છે. આવી મિસાઈલ ટાર્ગેટને ઓળખીને ટાર્ગેટને મારવાની ક્ષમતા ધરાવે છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ પર DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે.

Watch: જયપુર એરપોર્ટ પર બાંગ્લાદેશનાં PM શેખ હસીનાએ પણ રાજસ્થાની કલાકારો સાથે ડાન્સ કર્યો

NCERTના બાળકોને લઇને ચોંકાવનારો ખુલાસો, આ કારણથી સૌથી વધુ ટેન્શનમાં રહે છે વિદ્યાર્થીઓ

Gautam Adani: ગૌતમ અદાણી ટૂંક સમયમાં વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બનવાના છે, આ દિગ્ગજ ધનાઢ્યને છોડશે પાછળ!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget