શોધખોળ કરો

જ્ઞાનવાપીમાં શિવલિંગ અંગે વિવાદિત પોસ્ટ કરનાર DUના પ્રોફેસર રતનલાલની ધરપકડ, જામીન પર છુટકારો

Delhi News : દિલ્હી સ્થિત વકીલની પોલીસ ફરિયાદ બાદ મંગળવારે રાત્રે રતન લાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

Delhi : દિલ્હી યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર રતન લાલે  વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદરથી 'શિવલિંગ' મળી આવ્યા હોવાના દાવા અંગે સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદિત પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદલ થયેલી ફરિયાદના આધારે ગઈકાલે 20 મેં એ  રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી, તેમને શનિવારે 50,000 રૂપિયાના જામીન પર જામીન પર છોડવામાં આવ્યા હતા. હિંદુ કોલેજમાં કામ કરતા એસોસિએટ પ્રોફેસરને રાષ્ટ્રીય રાજધાનીની તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

એસોસિયેટ પ્રોફેસરની ઉત્તર દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કલમ 153A (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ભરણપોષણ માટે પૂર્વગ્રહયુક્ત કૃત્ય કરવા) અને 295A (કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને તેના ધર્મમાં ભડકાવવા માટે ઇરાદાપૂર્વકનું કાર્ય)હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી સ્થિત વકીલની પોલીસ ફરિયાદ બાદ મંગળવારે રાત્રે રતન લાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી અનુસાર, એડવોકેટ વિનીત જિંદાલે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રોફેસરે તાજેતરમાં જ શિવલિંગ પર અપમાનજનક, ભડકાઉ અને ઉશ્કેરણીજનક ટ્વિટ શેર કરી હતી. પ્રોફેસર દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલ નિવેદન ઉશ્કેરણીજનક છે.વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ પ્રકૃતિનો છે અને કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

અગાઉ પોતાની સ્થિતિનો બચાવ કરતા રતનલાલે કહ્યું હતું કે: “ભારતમાં જો તમે કંઈપણ બોલો તો કોઈની કે બીજાની ભાવનાઓને ઠેસ પહોંચશે. તો આ કંઈ નવું નથી. હું એક ઈતિહાસકાર છું અને મેં ઘણા અવલોકનો કર્યા છે. મેં મારી પોસ્ટ લખતી વખતે ખૂબ જ સુરક્ષિત ભાષાનો ઉપયોગ કર્યો છે, અને હજુ પણ હું મારો બચાવ કરીશ."

રતન લાલે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને AK-56 રાઈફલ લઈને બે અંગરક્ષકોની માંગણી કરી હતી કારણ કે તેમણે દાવો કર્યો હતો કે તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને સોશિયલ મીડિયા પર હુમલો કરવામાં આવતો હતો. પત્રમાં તેમણે લખ્યું હતું,  "જો આ શક્ય ન હોય તો મને  AK-56 રાઇફલ માટે લાયસન્સ આપવા માટે યોગ્ય ઓથોરિટીને નિર્દેશ આપો.”

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget