શોધખોળ કરો

Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે

Ebrahim Raisi Passed Away: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે નિર્ણય લીધો છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે

Ebrahim Raisi Passed Away: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રીનું રવિવાર (મે 19) ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. આના પર ભારત સરકારે 21મી મેના રોજ દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે  ભારત સરકારે નિર્ણય લીધો છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. શોકના દિવસે ભારતમાં એ તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે અને તે દિવસે કોઇ સત્તાવાર ઉજવણીના કાર્યક્રમો યોજાશે નહીં.

વાસ્તવમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી રવિવારે (19 મે)ના રોજ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જોકે, તેમના કાફલામાં બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ઈરાની સુરક્ષા દળો અને બચાવ અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી.

રાષ્ટ્રપતિ સહિત 9 લોકોના મોત થયા છે

ઈરાનના ઉત્તર-પશ્ચિમ ભાગના પર્વતીય વિસ્તારમાં મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારની મોડી રાત સુધી તેના વિશે કંઇ જાણવા મળ્યું ન હતું. જોકે, સોમવારે (20 મે) સવારે ઈરાને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના મૃત્યુની પુષ્ટી કરી હતી. ઈરાને કહ્યું કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા રાષ્ટ્રપતિ રઇસી સહિત 9 લોકોના મોત થયા છે. દુર્ઘટના પાછળનું કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “ઈરાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર સૈયદ ઈબ્રાહિમ રઇસીના દુ:ખદ નિધનથી ખૂબ જ દુઃખી છું અને આઘાત લાગ્યો છે. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના. ભારત દુઃખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast News Live: લાલ કિલ્લા મેટ્રોના ગેટ-1 અને 4 રહેશે બંધ, આસપાસની હોટલની ચેકિંગ બાદ પોલીસને ચાર લોકો પર શંકા
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
'અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ, કોઈ પણ સમયે ટેરિફ ઘટાડી દઈશું': ડોનાલ્ડ ટ્રમ્પ
'અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ, કોઈ પણ સમયે ટેરિફ ઘટાડી દઈશું': ડોનાલ્ડ ટ્રમ્પ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Embed widget