શોધખોળ કરો

Eid 2022: દેશના ઘણા રાજ્યોમાં ચાંદ દેખાયો, આવતીકાલે ધામધૂમથી ઉજવવામાં આવશે  ઈદનો તહેવાર 

રમઝાન મહિનો પૂરો થયા બાદ દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત દેશમાં મંગળવારે ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે.

Eid Ul Fitr 2022: રમઝાન મહિનો પૂરો થયા બાદ દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત દેશમાં મંગળવારે ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે. શવ્વાલનો ચંદ્ર સોમવારે સાંજે દેખાયો હતો. દેશના ઘણા ભાગોમાં ચંદ્ર જોવા મળ્યો હતો.

ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, પવિત્ર રમઝાન મહિના પછી શવ્વાલ મહિનામાં આવતા ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર ખૂબ જ વિશેષ છે. મુસ્લિમ સમાજના લોકો આખો મહિનો ઉપવાસ કરે છે અને પછી બીજા દિવસે ઈદનો ચાંદ જોઈને ઈદની ઉજવણી કરે છે. વિશ્વના ઘણા દેશોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઈદ નિમિત્તે પોતાનાથી નાનાને ઈદીના રૂપમાં ભેટ-સોગાદો ઉપરાંત પૈસા પણ આપવામાં આવે છે અને તમામ મનદુઃખ ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ આપવામાં આવે છે.


તમને જણાવી દઈએ કે આજે એટલે કે સોમવારે સાઉદી અરેબિયા અને ઘણા ખાડી દેશોમાં ઈદની ઉજવણી કરવામાં આવી છે. ઈદની જાહેરાત બાદ મુસ્લિમોમાં તેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, ઈદની જાહેરાત બાદ દરેકે એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. લોકો ભગવાનનો આભાર માનીને રમઝાન મહિનાને અલવિદા કહે છે.

તમને જણાવી દઈએ કે, ઈદના દિવસે લોકો સવારે વહેલા ઉઠે છે.  ઈદની નમાજ અદા કરવા જાય છે. જે પછી પરિવાર, મિત્રો અને સંબંધીઓને મળવા જાય છે.  ઘણી જગ્યાએ સાંજે દાવત પણ રાખવામાં આવે છે.

મુસ્લિમ ધર્મના અનુયાયીઓ વિશેષ કેલેન્ડરનું પાલન કરે છે. જે ચાંદની હાજરી અને અવલોકન દ્વારા નક્કી થાય છે. આ મુજબ રમઝાન મહિના બાદ ઈદનો ચાંદ જોવા મળે છે. રમઝાનનો પવિત્ર મહિનો ચાંદના દીદાર સાથે શરૂ થાય છે અને તેનો અંત પણ ચાંદના દીદાર સાથે થાય છે.

મુસ્લિમ સમુદાયના લોકો ઈદના દિવસે અલ્લાહને શુક્રિયા અદા કરે છે કારણ કે અલ્લાહે તેમને 30 દિવસ સુધી ઉપવાસ કરવાની શક્તિ આપી છે. રમઝાન મહિનામાં દાન પણ કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget