શોધખોળ કરો

Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા

કોંગ્રેસ સહિત રાજ્યના ઘણા મોટા રાજકીય પક્ષોએ રશ્મિ શુક્લા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી કરતા ચૂંટણી પંચે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને હટાવવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સહિત રાજ્યના ઘણા મોટા રાજકીય પક્ષો દ્વારા રશ્મિ શુક્લા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવ્યા બાદ પંચે તેમની તાત્કાલિક અસરથી બદલી કરી હતી.

કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી ડીજીપી રશ્મિ શુક્લાની બદલી કરી હતી અને મુખ્ય સચિવને તેમનો ચાર્જ કેડરના સૌથી વરિષ્ઠ IPS અધિકારીને સોંપવાનો નિર્દેશ આપ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્ય સચિવને મહારાષ્ટ્રના નવા ડીજીપીના પદ પર નિમણૂક માટે આવતીકાલે મંગળવાર (બપોરે 1 વાગ્યા) સુધીમાં 3 આઈપીએસ અધિકારીઓની પેનલ મોકલવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

કોંગ્રેસે આ નિર્ણયને આવકાર્યો છે

વિપક્ષે પંચના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના ઓબીસી નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સોશિયલ મીડિયા X પરની તેમની પોસ્ટમાં કહ્યું કે અમે ડીજીપીની બદલીના ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું કે આ ગઠબંધન સરકાર બેઈમાન છે. ચૂંટણી પંચે આજે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાની બદલીનો નિર્ણય લીધો છે. અમે તમારા નિર્ણયને આવકારીએ છીએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય ચૂંટણી પંચ (CEC) રાજીવ કુમારે અગાઉ યોજાયેલી સમીક્ષા બેઠકો અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત દરમિયાન અધિકારીઓને નિષ્પક્ષ રહેવાની ચેતવણી આપી હતી. સાથે તેમની ફરજો નિભાવતી વખતે તટસ્થ રહેવાનું પણ સૂચન કર્યું હતું.

ડીજીપીને હટાવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો

અગાઉ કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ તાજેતરમાં 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને હટાવવા માટે પંચ સમક્ષ માંગ કરી હતી. કમિશનને લખેલા તેમના પત્રમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ એક વિવાદાસ્પદ અધિકારી છે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) ની તરફેણ કરી હતી અને તેમના પદ પર ચાલુ રહેવાથી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવા પર શંકા ઊભી થઇ છે.

પટોલેએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 24 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે પત્રો દ્વારા રશ્મિ શુક્લાને હટાવવાની માંગ કરી હતી. પાર્ટીના એક પ્રતિનિધિમંડળે પણ 27 સપ્ટેમ્બરે મુંબઈમાં ચૂંટણી અધિકારીઓ સમક્ષ આ માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.

Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget