શોધખોળ કરો

બિહાર ચૂંટણીમાં ભાજપના કોવિડ-19 વેક્સીન મફત આપવાના વચન પર ચૂંટણીપંચે શું કહ્યું ? જાણો વિગત

એક આરટીઆઈ કાર્યકર્તાની ફરિયાદ પર જવાબ આપતા ચૂંટણીપંચે કહ્યું કે, ભાજપ દ્વારા જાહેર ચૂંટણી ઢંઢેરામાં કોવિડ-19 વેક્સીન મફત આપવાનું વચન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યના લોકોને મફત કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. તેને લઈને ભારે રાજનીતિ શરુ થઈ ગઈ હતી અને વિપક્ષ પાર્ટીઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ મુદ્દે હવે ચૂંટણીપંચે કહ્યું કે, ભાજપ દ્વારા જાહેર ચૂંટણી ઢંઢેરામાં કોવિડ-19 વેક્સીન મફત આપવાનું વચન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી. એક આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલેની ફરિયાદ પર જવાબ આપતા ચૂંટણીપંચે કહ્યું કે, આ મામલે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી. પંચે કહ્યું કે, આદર્શ આચાર સંહિતાની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન થતું નથી. ઉલ્લેખનીય છે કે, આરટીઆઈ કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે, મફત રસી આપવાનું વચન પક્ષપાતપૂર્ણ અને ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ છે. સૂત્રો અનુસાર, ચૂંટણીપંચે આચાર સંહિતાના આઠમાં સેક્શનમાં  ચૂંટણી ઘોષણા પત્રને લઈ જાહેર કરેલા દિશાનિર્દેશોનો હવાલો આપતા નિષ્કર્ષ કાઢ્યો કે, મફત રસીનું વચન આપવું નિયમોનું ઉલ્લંઘન થતું નથી. ચૂંટણી પંચે એક જોગવાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સંવિધાનમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય નાગરિકોના કલ્યાણ માટે યોજનાઓ બનાવશે અને એવામાં ચૂંટણી ઢંઢેરામાં આવી કોઈ કલ્યાણકારી યોજના લાગું કરવાના વચન પર કોઈ વાંધો હોઈ શકે નહીં. આયોગે વઘુ એક જોગવાઈને ટાંકતા કહ્યું કે, મતદાતાઓનો વિશ્વાસ માત્ર એવાજ વચનોના ભરોસે મેળવવાનો પ્રયાસ કરવા જોઈએ, જેને પૂરા કરી શકાય. ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું કે, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, ચૂંટણી ઢંઢેરો પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા કોઈ ખાસ ચૂંટણીના સંદર્ભમાં જાહેર કરવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Embed widget