શોધખોળ કરો

Coal Shortage: દેશમાં ઉભી થઈ શકે છે વિજળીની સમસ્યા, 72 પાવર પ્લાન્ટમાં માત્ર 3 દિવસનો કોલસો વધ્યો

દેશ પર વીજ સંકટનો ખતરો મંડરાઇ રહ્યો છે. હકીકતમાં, દેશના 72 પાવર પ્લાન્ટમાં માત્ર ત્રણ દિવસનો કોલસો બાકી છે. ઉર્જા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

દેશ પર વીજ સંકટનો ખતરો મંડરાઇ રહ્યો છે. હકીકતમાં, દેશના 72 પાવર પ્લાન્ટમાં માત્ર ત્રણ દિવસનો કોલસો બાકી છે. ઉર્જા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે જો કોલસાની સમયસર સપ્લાય કરવામાં નહીં આવે તો દેશના ઘણા પાવર પ્લાન્ટ અટકી શકે છે.

ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોલસો સમયસર ઉપલબ્ધ ન થાય તો દેશમાં મોટું વીજ સંકટ આવી શકે છે.

સરકારી માલિકીની કોલ ઇન્ડિયાનું કોલસાનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં નજીવું વધીને 47 મિલિયન ટન થયું છે. કોલ ઇન્ડિયાનું ઉત્પાદન એવા સમયે વધ્યું છે જ્યારે દેશના થર્મલ પાવર સ્ટેશન કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે.


કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL)નું સપ્ટેમ્બર 2020માં 4.5 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થયું હતું. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન કોલ ઇન્ડિયાનું ઉત્પાદન 5.8 ટકા વધીને 24.98 કરોડ ટન પહોંચ્યું છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં 23.6 કરોડ ટન હતું. ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોલસા ઉત્પાદનમાં કોલ ઈન્ડિયાનો હિસ્સો લગભગ 80 ટકા છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એપ્રિલ-ઓગસ્ટમાં કોલ ઇન્ડિયાના પાવર પ્લાન્ટ્સને સપ્લાય 27.2 ટકા વધીને 20.59 કરોડ ટન થઈ છે. અગાઉ આ આંકડો ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 16.18 કરોડ ટન હતો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. 2 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી 400 કિલોમીટર દૂર છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Embed widget