શોધખોળ કરો

નોટબંધીની મુશ્કેલી વચ્ચે નોકરિયાત વર્ગ માટે ખુશ ખબર, નિષ્ક્રીય PF અકાઉન્ટ્સ પર મળશે વ્યાજ

નવી દિલ્લીઃ દેશના અંદાજે 10 કરોડ કર્મચારીઓ માટે ખુશ ખબર છે. પ્રૉવિડેંટ ફેંડ PF ના નિષ્ક્રીય અકાઉન્ટ્સમાં પડેલા નાણાં પર હવે વ્યાજ મળશે. પરંતુ આ વ્યાજ ફ્ક્ત તે જ ખાતાને મળશે જે 36 મહિના જુના હશે. 2011 થી લઇને અત્યાર સુધી PF ના નિષ્ક્રીય અકાઉન્ટ્સ પર વ્યાજ નહોતા મળતા જો 36 મહિનામાં કોઇ PF અકાઉન્ટ્સમાં કોઇ કંટ્રીબ્યુશન નથી કરવામાં આવતું તો તેને નિષ્ક્રીય ખાતુ ગણાવામાં આવે છે. જો કોઇ કર્મી નોકરી છોડીને PF અકાઉન્ટ્સમાં જમા રકમ 36 મહિના સુધી વિડ્રો કે ટ્રાન્સફર નહોતા કરાવતા તો તેમનું ખાતુ નિષ્ક્રીય માનવામાં આવતું હતું. 11 નવેમ્બરે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં શ્રમ મંત્રાલયે કહ્યું હતું કે, '55 વર્ષની ઉમર બાદ રિટાર્યમેંટ લેનાર કે હમેશા માટે વિદેશ માઇગ્રેંટ થઇ ગયેલા લોકોના અકાઉન્ટ્સને નિષ્ક્રીય માનવામાં આવશે. તેનો અર્થ એ થાય કે 58 વર્ષની ઉમર સુધી PF સબ્સક્રાઇબરના અકાઉન્ટ્સ નિષ્ક્રીય નહિ માનવામાં આવે અને તેના પર વ્યાજ મળશે. કેંદ્રીય શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે પહેલા જ કહ્યું હતું કે, દેશભરમાં આ નિષ્ક્રીય અકાઉન્ટ્સમાં 42 હજાર કરોડ રૂપિયા પડેલા છે. ઇપીએફઓ દર વર્ષે વ્યાજ દરોની જાહેરાત કરે છે. અને વર્ષ 2015-16ના વ્યાજ દરમાં 8.8 ટકા હતી. આ વર્ષે વ્યાજ દરોની જાહેરાત કરવાની બાકી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન
US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget