શોધખોળ કરો

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

ESIC (એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) હેઠળ આવરી લેવામાં આવેલા કરોડો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે.

ESIC Update IT :    ESIC (એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) હેઠળ આવરી લેવામાં આવેલા કરોડો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કર્મચારીઓને હવે પહેલા કરતા વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળશે. એટલું જ નહીં, હવે કર્મચારીઓ માટે ESIC પોર્ટલ અને એપનો ઉપયોગ કરવો અને સુવિધાઓનો લાભ મેળવવો વધુ સરળ બનશે. વાસ્તવમાં, ESIC એ કર્મચારીઓને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ પ્રદાન કરવા માટે તેની IT સિસ્ટમને અપગ્રેડ કરી છે.    

સુવિધાઓ વધુ સુરક્ષિત અને સરળતાથી ઉપલબ્ધ થશે  

ESIC ની IT સિસ્ટમના અપગ્રેડ સાથે હોસ્પિટલોમાં એપોઇન્ટમેન્ટ લેવા જેવી તમામ ઓનલાઈન સુવિધાઓ વધુ સુરક્ષિત અને સરળતાથી ઉપલબ્ધ થશે. ESIC તેની સામાજિક સુરક્ષા યોજના અને સમગ્ર દેશમાં હોસ્પિટલોના વ્યાપક નેટવર્ક દ્વારા તેના આવરી લેવામાં આવેલા કર્મચારીઓ અને તેમના પરિવારોને આરોગ્ય વીમો અને તબીબી સુવિધાઓ પૂરી પાડે છે.   

22 ડિસેમ્બર, 2024 ના રોજ અપગ્રેડ કરવાનું કામ પૂર્ણ થયું હતું

શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે,  ESIC એ હાર્ડવેર, મિડલવેર, સોફ્ટવેર અને નેટવર્ક સિસ્ટમ્સ સહિત તેની સમગ્ર IT સિસ્ટમને અપગ્રેડ કરી છે. આનાથી તે ઝડપી, વધુ સુરક્ષિત અને ઉપયોગમાં સરળ બન્યું છે. આ નવી સિસ્ટમ સાથે કોઈપણ સમસ્યા વગર યોગદાનની નોંધણી અને જમા કરવાની સુવિધા હશે.  શ્રમ મંત્રાલયે કહ્યું કે,  સિસ્ટમને અપડેટ કરવાનું કામ 22 ડિસેમ્બર, 2024ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

મોબાઈલ એપનો ઉપયોગ કરવો સરળ બનશે    

આ બદલાવ હાલના સિસ્ટમ ઇન્ટિગ્રેટર સાથે ચાલુ ઓપરેશન અને મેનટેનન્સ કરારનો એક અભિન્ન ભાગ છે, જેની કુલ કિંમત 3 વર્ષ માટે રૂ. 312 કરોડ છે. હવે ESIC ની મોબાઈલ એપને વધુ સુવિધાઓ પ્રદાન કરવા અને વપરાશકર્તાઓને વધુ સારો અને વધુ અનુકૂળ અનુભવ પ્રદાન કરવા સક્ષમ બનાવવામાં આવી છે. આ એપ દ્વારા હોસ્પિટલોમાં 'એપોઇન્ટમેન્ટ બુકિંગ'માં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. એકવાર સિસ્ટમ અપગ્રેડ થઈ જાય પછી એમ્પ્લોયર,  વીમાધારક કર્મચારીઓ અને લાભાર્થીઓ ખૂબ ઓછા સમયમાં પ્રતિસાદ પ્રાપ્ત કરી શકશે.              

Aadhaar Registered Mobile Number: આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ભૂલી ગયા? 2 મિનિટમાં આ રીતે મેળવો  

 

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget