શોધખોળ કરો

Exit Poll 2023: મધ્ય પ્રદેશનો એક્ઝિટ પોલ જાહેર, જાણો મામાએ મારી બાજી કે કમલનાથે કરી કમાલ

ABP Cvoter Exit Poll 2023: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એબીપી ન્યૂઝ સી વોટર એક્ઝિટ પોલના પરિણામો જાહેર.

Exit Poll 2023: મધ્ય પ્રદેશ મધ્ય પ્રદેશની ચૂંટણી બાદ આજે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવશે તેવી સ્થિતિ છે. જ્યારે શિવરાજ સિંહને નિરાશા સાપડી શકે છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં 230 સીટોવાળી વિધાનસભામાં બહુમતનો જાદુઈ આંકડો 116 છે. રાજ્યના કેટલાક ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે ગત વખતની જેમ આ વખતે પણ કોઈ પક્ષ બહુમતીનો આંકડો સ્પર્શી શકશે નહીં. આવી સ્થિતિમાં નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્વની બની જશે.

 


Exit Poll 2023: મધ્ય પ્રદેશનો એક્ઝિટ પોલ જાહેર, જાણો મામાએ મારી બાજી કે કમલનાથે કરી કમાલ

જન કી બાત એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશની શું હાલત છે?
ન્યૂઝ18-જન કી બાત એક્ઝિટ પોલ અનુસાર, મધ્ય પ્રદેશમાં ભાજપઃ 100-123 બેઠકો, કોંગ્રેસઃ 102-125 બેઠકો અને અન્યને 0-5 બેઠકો મળી શકે છે.

 

પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં કોની સરકાર બનશે?
TV9-Pollstrat એક્ઝિટ પોલ અનુસાર, મધ્યપ્રદેશમાં ભાજપને 106-116 બેઠકો, કોંગ્રેસને 111-121 બેઠકો અને અન્યને 0-6 બેઠકો મળવાની ધારણા છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યું છે. તેલંગાણામાં પણ આજે મતદાન પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં સી વોટરે એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ કર્યો છે. દરેક સીટ પર સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કુલ 1 લાખ 11 હજારથી વધુ મતદારો સાથે વાત કરવામાં આવી છે. દરેક રાજ્યમાં મતદાન બાદ સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં માર્જિન ઓફ એરર માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

મધ્યપ્રદેશમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી એટલે કે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી, જ્યારે 2018ની ચૂંટણીમાં ભાજપ 109 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. જ્યારે બસપાને 2 બેઠકો મળી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીએ 1 સીટ અને અપક્ષને 4 સીટ પર જીત મળી હતી. વોટ ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસને 40.89 ટકા વોટ મળ્યા છે. જ્યારે 41.02 ટકા લોકોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સિવાય બસપાને 5.01 ટકા, સપાને 1.30 ટકા અને અપક્ષને 5.82 ટકા વોટ મળ્યા છે.

હાલમાં કયા રાજ્યમાં કોની સરકાર?

- રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે
- તેલંગાણામાં સીએમ કેસીઆરના નેતૃત્વમાં બીઆરએસ સરકાર
- મિઝોરમમાં સીએમ જોરામથાંગાના નેતૃત્વમાં બીજેપીના સમર્થન સાથે MNF સરકાર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
'હું શપથ લઉં છું...', બીજીવાર આસામના મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા, જાણો રાજકીય સફર
'હું શપથ લઉં છું...', બીજીવાર આસામના મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા, જાણો રાજકીય સફર
કોણ છે સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાનો આરોપી રાજસિંહ ? રાજકીય રહ્યું છે કનેક્શન
કોણ છે સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાનો આરોપી રાજસિંહ ? રાજકીય રહ્યું છે કનેક્શન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન

વિડિઓઝ

Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget