શોધખોળ કરો

Farmers Protest: ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર, સરકારે મોકલ્યા પાંચ પ્રસ્તાવ

ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને પાંચ મહત્વના પ્રસ્તાવ મોકલ્યા છે.

Farmers To End Protests: ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને પાંચ મહત્વના પ્રસ્તાવ મોકલ્યા છે. કેન્દ્રએ પોતાના પ્રસ્તાવમાં એમએસપી, કેસ પાછા ખેંચવા અને વિજળી બિલ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળી હતી. સૂત્રોના મતે સરકારના પ્રસ્તાવ પર હરિયાણાના સંગઠન તૈયાર થઇ રહ્યા નથી. પંજાબના 90 ટકા સંગઠન સરકારના પ્રસ્તાવથી સંતુષ્ટ છે.

 સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા થઇ છે. કેટલાક મુદ્દાઓ પર ખેડૂત નેતાઓએ સ્પષ્ટીકરણની માંગ કરી છે. તેમનો મત સરકારને મોકલવામાં આવશે. આશા છે કે આવતીકાલે સરકાર જવાબ આપશે. ત્યારબાદ આવતીકાલે બે વાગ્યે ફરી બેઠક મળશે. જ્યારે બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે સરકાર સ્પષ્ટ કરે કે એમએસી કમિટીમાં એવા લોકો ના હોવા જોઇએ જે કૃષિ કાયદાઓના સમર્થક હોય. કેસ પાછા ખેંચવા પર આંદોલન ખત્મ કરવાની જાહેરાતની શરત લગાવી દીધી છે. આ શરત માટે અમે તૈયાર નથી. અમે સરકાર સાથે ફરીથી વાત કરીશું.

Farmers Protest: ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર, સરકારે મોકલ્યા પાંચ પ્રસ્તાવ

 સરકારે પ્રસ્તાવમાં કહ્યું કે એમએસપી પર વડાપ્રધાન પોતે અને બાદમાં કૃષિમંત્રીએ એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટીમાં કેન્દ્ર, રાજ્ય સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને કૃષિ વૈજ્ઞાનિક સામેલ હશે. અમે તેમાં  સ્પષ્ટતા માંગીએ છીએ કે ખેડૂત પ્રતિનિધિમાં એસકેએમના પ્રતિનિધિ  હશે.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જ્યા સુધી આંદોલન સમયના કેસોને  સવાલ છે તો ઉત્તર પ્રદેશ સરકાર અને હરિયાણા સરકાર આ માટે સહમત છે કે આંદોલન સમયના કેસ તરત  જ  પાછા ખેંચી લેવામાં આવશે. ખેડૂત આંદોલન દરમિયાન ભારત સરકારના સંબંધિત વિભાગ અને કેન્દ્રશાસિત પ્રદેશના આંદોલન કેસ પર પણ આંદોલન ખત્મ થયા બાદ કેસ પાછા ખેંચવા પર સહમતિ થઇ છે.


વળતર માટે ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બંન્ને બાબતોમાં પંજાબ સરકારે અગાઉથી જાહેરાત કરી દીધી છે.  કેન્દ્રના પ્રસ્તાવમાં જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી બિલનો સવાલ છે તો બિલને સંસદમાં રજૂ કરતા અગાઉ તમામ સ્ટોકહોલ્ડર્સના અભિપ્રાય લેવામાં આવશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરાલીનો મુદ્દો છે ભારત સરકારે જે કાયદો બનાવ્યો છે તેની કલમ 14 અને 15માં ક્રિમિનલ લાઇબિલિટીથી ખેડૂતને મુક્તિ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget