શોધખોળ કરો

Feedback Unit Case: 'જલદી સત્યેન્દ્ર જૈન સાથે હશે સિસોદિયા, આ કરપ્શનનો ચોથો કેસ', CBI તપાસની મંજૂરી પર બોલ્યા ભાજપ નેતા

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે.

 

 Manish Sisodia Feedback Unit Case:  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે હવે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફીડબેક યુનિટ જાસૂસી કેસમાં સીબીઆઈને કેસ ચલાવવાની મંજૂરી આપી છે. મનીષ સિસોદિયા પર રાજકારણીઓ, વિપક્ષી પાર્ટીઓ અને મીડિયાકર્મીઓની જાસૂસી કરવાનો આરોપ છે. ભાજપના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે હવે મનીષ સિસોદિયા ટૂંક સમયમાં તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈન સાથે હશે.

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે. પુરાવા મળી રહ્યા છે કે કેજરીવાલ અને સિસોદિયાએ વિપક્ષ, તેમની પાર્ટીના નેતાઓ, પીએસી સભ્યો, એકબીજાના પરિવારના સભ્યોની જાસૂસી કરી હતી. મિશ્રાએ કહ્યું, "સિસોદિયા પર ભ્રષ્ટાચારનો આ ચોથો કેસ છે. ટૂંક સમયમાં સિસોદિયા સત્યેન્દ્ર જૈનની સાથે હશે."

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હરીશ ખુરાનાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં જે જાસૂસીનો મામલો સામે આવ્યો હતો, હવે એવા સમાચાર છે કે ગૃહ મંત્રાલયે CBIને કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. ભાજપ તેનું સ્વાગત કરે છે.

'અમે આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો'

હરીશ ખુરાનાએ કહ્યું હતું કે "ભાજપ ઘણી વખત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે કે કેવી રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ એક યુનિટ બનાવ્યું, કેમેરા ખરીદવામાં આવ્યા અને તેની અંદર તમામ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ઘણા મીડિયા સંસ્થાઓના અધિકારીઓની જાસૂસી કરવામાં આવી.

AAPનો વળતો પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. ભારદ્વાજે કહ્યું કે તેમના હરીફોને ખોટા કેસમાં ફસાવવાની તેમની આદત છે, આ કેસ ખોટો છે. તેમણે કહ્યું હતું કે અદાણીએ લાખો કરોડોની ઉચાપત કરી છે, પરંતુ તે આમ આદમી પાર્ટીને ખોટા કેસમાં ફસાવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget