શોધખોળ કરો

Feedback Unit Case: 'જલદી સત્યેન્દ્ર જૈન સાથે હશે સિસોદિયા, આ કરપ્શનનો ચોથો કેસ', CBI તપાસની મંજૂરી પર બોલ્યા ભાજપ નેતા

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે.

 

 Manish Sisodia Feedback Unit Case:  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે હવે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફીડબેક યુનિટ જાસૂસી કેસમાં સીબીઆઈને કેસ ચલાવવાની મંજૂરી આપી છે. મનીષ સિસોદિયા પર રાજકારણીઓ, વિપક્ષી પાર્ટીઓ અને મીડિયાકર્મીઓની જાસૂસી કરવાનો આરોપ છે. ભાજપના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે હવે મનીષ સિસોદિયા ટૂંક સમયમાં તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈન સાથે હશે.

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે. પુરાવા મળી રહ્યા છે કે કેજરીવાલ અને સિસોદિયાએ વિપક્ષ, તેમની પાર્ટીના નેતાઓ, પીએસી સભ્યો, એકબીજાના પરિવારના સભ્યોની જાસૂસી કરી હતી. મિશ્રાએ કહ્યું, "સિસોદિયા પર ભ્રષ્ટાચારનો આ ચોથો કેસ છે. ટૂંક સમયમાં સિસોદિયા સત્યેન્દ્ર જૈનની સાથે હશે."

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હરીશ ખુરાનાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં જે જાસૂસીનો મામલો સામે આવ્યો હતો, હવે એવા સમાચાર છે કે ગૃહ મંત્રાલયે CBIને કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. ભાજપ તેનું સ્વાગત કરે છે.

'અમે આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો'

હરીશ ખુરાનાએ કહ્યું હતું કે "ભાજપ ઘણી વખત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે કે કેવી રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ એક યુનિટ બનાવ્યું, કેમેરા ખરીદવામાં આવ્યા અને તેની અંદર તમામ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ઘણા મીડિયા સંસ્થાઓના અધિકારીઓની જાસૂસી કરવામાં આવી.

AAPનો વળતો પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. ભારદ્વાજે કહ્યું કે તેમના હરીફોને ખોટા કેસમાં ફસાવવાની તેમની આદત છે, આ કેસ ખોટો છે. તેમણે કહ્યું હતું કે અદાણીએ લાખો કરોડોની ઉચાપત કરી છે, પરંતુ તે આમ આદમી પાર્ટીને ખોટા કેસમાં ફસાવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લા તારીખ
RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લા તારીખ
પ્રેગ્નન્ટ વૂમનને હવે અમેરિકાના નહિ મળે વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય
પ્રેગ્નન્ટ વૂમનને હવે અમેરિકાના નહિ મળે વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Embed widget